તીરંદાજી – એકાગ્રતા, બેલેન્સ અને ધીરજની રમત
દુનિયાની સૌથી જુના માં જૂની રમત તેમજ શિકારને યુદ્ધકૌશલ્ય માટે ઉપયોગી વિદ્યા એટલે તીરંદાજી/ધનુષ્ય વિદ્યા ! જોકે આજે તેનો મહત્તમ ઉપયોગ એક રમત તરીકેજ સિમીત થતો જાય છે ! આમ તો ભારત માં ધનુર્ધરો ની પરંપરા રહી છે શ્રી રામ ભગવાન,અર્જુન જેવા ઘણા પૌરાણિક પાત્રોથી લઇ ને તેમના આધુનિક અવતાર જેવા લીંબા […]
તીરંદાજી – એકાગ્રતા, બેલેન્સ અને ધીરજની રમત Read More »





