Gajera Vidyabhavan Utran - Gujarati

શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રે પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત શાળાકીય ઉજવણી

       અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરીના રોજ શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે  શાળા કક્ષાએ  ભારતીય સંસ્કૃતિ સભ્યતાથી વિદ્યાર્થીઓ માહિતગાર બને તે માટે શ્રીરામ અને તેમના જીવન ચયન સંદર્ભે વિવિધ સ્પર્ધાઓનું અને ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ કે 16/01/2024 […]

શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રે પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત શાળાકીય ઉજવણી Read More »

વાલી મિટિંગ : જાન્યુઆરી ૨૦૨૪

        તા. ૨૦/૦૧/૨૦૨૪ ને શનિવારે શાળામાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વાલીશ્રી સાથે બોલાવવામાં આવ્યા હતા. જેનો સમય બપોરે ૧૨:૦૦ થી ૨:૩૦ નો રાખવામાં આવ્યો હતો. વાલી મીટીંગ દરમિયાન માતાપિતા સાથે UNIT  TEST – 2 ની ઉત્તરવહીઓ બતાવવામાં આવી હતી. જેમાં નીચે જણાવેલ આગામી

વાલી મિટિંગ : જાન્યુઆરી ૨૦૨૪ Read More »

શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રે પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત શાળાકીય ઉજવણી

       અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરીના રોજ શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે શાળા કક્ષાએ ભારતીય સંસ્કૃતિ સભ્યતાથી વિદ્યાર્થીઓ માહિતગાર બને તે માટે શ્રીરામ અને તેમના જીવન ચયન સંદર્ભે વિવિધ સ્પર્ધાઓનું અને ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.                

શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રે પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત શાળાકીય ઉજવણી Read More »

ટ્રાફિક અવેરનેસ પખવાડિયું

“સડક સુરક્ષા નિયમો કા કરો સન્માન ન હોગી દુર્ઘટના ન હોગેં  આપ પરેશાન.”             માર્ગ અકસ્માત ઘટાડવા માટે ટ્રાફિક નિયમ બનાવવામાં આવ્યા છે. ટ્રાફિકના નિયમ અંગે પ્રજામાં જાગૃતિ લાવવા માટે શાળા, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં સેમિનાર યોજી ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવે છે.             ભારતીય રસ્તાઓ વિવિધ વાહનો અને રોજિંદા મુસાફરોથી ભરેલા છે. તમામ પ્રકારના

ટ્રાફિક અવેરનેસ પખવાડિયું Read More »

શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

“राम रामेति रामेति रमे रामे मनोरमे । सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने ।।” રાષ્ટ્રચેતનાને બચાવી રાખવાનું પ્રતીક એટલે રામજન્મભૂમિ પર ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ કરવાનો પુણ્ય સંકલ્પ. આ સંકલ્પ કરોડો ભારતીઓએ કર્યો અને આજે આ સંકલ્પ સાકાર થયો છે. અયોધ્યામાં હવે રામલ્લાનું ભવ્ય મંદિર બનશે ત્યારે સમગ્ર સૃષ્ટિ રામમય બની ઉજવણી કરી રહી છે. અમે

શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ Read More »

ભારતીય સેના દિવસ-૨૦૨૪

या तो फिर तिरंगे में लिपट कर आऊंगा ! न झुकने दिया तिरंगे को न युद्ध कभी ये हारे है, भारत माता तेरे वीरों ने दुश्मन चुन चुन कर मारे है ભારતીય સેના દિવસ એ ફિલ્ડ માર્શલ એમ. કરિઅપ્પાએ (તત્કાલીન લેફ્ટનન્ટ જનરલ) ૧૫ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ ભારતના છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચેર પાસેથી ભારતીય

ભારતીય સેના દિવસ-૨૦૨૪ Read More »