Gajera Vidyabhavan Utran - Gujarati

ગાંધી જયંતિ

દર વર્ષે ૨ ઓક્ટોબરના રોજ ‘ગાંધી જયંતિ’ સમગ્ર ભારતમાં ખૂબ શ્રદ્ધા અને આદર સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. તેમના અહિંસા, સત્ય અને શાંતિના સિદ્ધાંતોને કારણે તેઓ વિશ્વભરમાં “મહાત્મા” તરીકે ઓળખાયા. જીવન અને કાર્યમોહનદાસ કરમચંદ ગાંધીજીનો જન્મ ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ ગુજરાતના પોરબંદર ખાતે થયો હતો. […]

ગાંધી જયંતિ Read More »

શાળામાં ઉજવાયો ઉજાસનો તહેવાર – દિવાળી

दीयों की रोशनी, पटाखों की आवाज़, खुशियों की बौछार, अपनों का प्यार मुबारक हो आपको दिवाली का त्यौहार   માણસના જીવનમાં તહેવાર, જ્ઞાન, ધન અને પવિત્રતાનું આગવું મહત્ત્વ હોય છે. ગુજરાતમાં અનેક તહેવાર ઊજવવામાં આવે છે અને દરેક તહેવારનો અલગ જ મહિમા હોય છે . એવોજ એક ધાર્મિક તહેવાર એટલે દિવાળી . દિવાળી એ હિન્દુ

શાળામાં ઉજવાયો ઉજાસનો તહેવાર – દિવાળી Read More »

વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ

આપણી શિક્ષણ વ્યવસ્થા એ સાચા અર્થમાં કેળવણીની વ્યવસ્થા છે. આધ્યાત્મિક મૂલ્યોની સાથે આપણા વિદ્યાર્થીઓના જ્ઞાનનું સિંચન પણ આપણી શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહ્યું છે. જ્યાં શાંતિ સહકાર અને અનુકૂલન હશે  ત્યાં આપણે દરેક પ્રકારે સિધ્ધી હાંસલ કરી શકીશું. જ્યાં વાલી અને વિદ્યાર્થી શિક્ષકને સંપૂર્ણ સહકાર આપશે ત્યારે વિદ્યાલયની વ્યવસ્થાઓ અને શિક્ષક એ શિક્ષણ માટે સમર્પિત થશે

વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ Read More »

World Mental Health Awareness Programme

       તારીખ ૦૯/૧૦/૨૦૨૫, ગુરુવારના રોજ ગજેરા વિધાભવન, ઉત્રાણ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ( ગુ.મા/અં.મા.)ના વિદ્યાર્થીઓ માટે ‘Mental Health Awareness Programme’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. જેમાં મુખ્ય વક્તાશ્રી ડિમ્પલબેન લોટવાલા (એન.એલ.પી. કાઉન્સિલર, યોગગરાબા ટ્રેનર) દ્વારા વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ, યાદશક્તિ અને

World Mental Health Awareness Programme Read More »