Monthly E-Newsletter : December 2025
Monthly E-Newsletter : December 2025 Read More »
” મનથી રહે જે બલવાન, છેલ્લો શ્વાસ કહે યુવાન. “ કોઈપણ દેશ કે સમાજની સૌથી મોટી સંપત્તિ છે માનવ સંસાધન. તેમાં પણ ખાસ કરીને દેશના વિકાસના પાયામાં યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. જે દેશમાં યુવાનો હોય તેનો વિકાસ દર ઝડપી હોય છે. દેશનું યુવા ધન તેના વિકાસને આકાશથી ઉંચી ઇમારતો સુધી જીવંત રાખે છે.
“આજનું શિક્ષણ માંગે નવી રીત સ્માર્ટ બોર્ડ આપે આધુનિક રીત ડિજિટલ પાઠથી સમજ વધે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા જાગે!” વાલી પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાત નો મુખ્ય આશય પોતાનું બાળક સારું શિક્ષણ મેળવે તે જ હોવું જોઈએ. અભ્યાસને લગતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે .
શિક્ષણ – સહકાર , સંવાદ , અને સફળતા Read More »
દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં નાતાલનો પવિત્ર તહેવાર આનંદ, ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. નાતાલ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવાય છે, જેઓએ માનવજાતને પ્રેમ, ક્ષમા, શાંતિ અને સેવા જેવા મહાન મૂલ્યોનો સંદેશ આપ્યો. આ તહેવાર માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ માનવતાનો ઉત્સવ છે, જે સમગ્ર સમાજને એકતાના તાંતણે
નાતાલ : પ્રેમ, સેવા અને માનવતાનો મહાન તહેવાર Read More »
ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ગ્રાહક અધિકાર દિન નિમિત્તે આયોજિત સમૂહ ચર્ચા ખૂબ જ ઉપયોગી, માહિતીસભર અને વિદ્યાર્થીઓને વિચારવા પ્રેરિત કરતી રહી. આ ચર્ચાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને જાગૃત ગ્રાહક બનાવવાનો અને તેમના અધિકાર તથા ફરજો વિશે સ્પષ્ટ સમજ વિકસાવવાનો હતો. સમૂહ ચર્ચા માટે ફોટામાં દર્શાવાયેલા મુખ્ય મુદ્દાઓ જેમ કે મોંઘવારી, ઓનલાઈન ખરીદીની સુરક્ષા, ફરિયાદનો
ગ્રાહક અધિકાર દિન નિમિત્તે શાળામાં આયોજિત સમૂહ ચર્ચા Read More »
ભારતમાં દર વર્ષે 23 ડિસેમ્બરે “કિસાન દિવસ” અથવા “રાષ્ટ્રીય ખેડૂત દિવસ” ઉજવવામાં આવે છે, જે આપણા દર વર્ષે ૨૩ ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં કિસાન દિવસ (રાષ્ટ્રીય ખેડૂત દિવસ) ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ખેડૂત હિતોના સમર્થક શ્રી ચૌધરી ચરણસિંહના જન્મદિનના ઉપક્રમે મનાવવામાં આવે છે. કિસાન દિવસનો મુખ્ય હેતુ દેશના
કિસાન દિવસની ઉજવણી : અન્નદાતાને સન્માન અને કૃતજ્ઞતા Read More »