Gajera Vidyabhavan Utran - Gujarati

સ્માર્ટ ડિજિટલ બોર્ડની તાલીમ

આજના ડિજિટલ યુગમાં શિક્ષણ પદ્ધતિઓ ઝડપથી બદલાઈ રહી છે. પરંપરાગત શિક્ષણ સાથે ટેક્નોલોજીનો સંયોજન કરીને શિક્ષણને વધુ અસરકારક અને રસપ્રદ બનાવવા માટે શાળાઓમાં સ્માર્ટ ડિજિટલ બોર્ડનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. આ ટેક્નોલોજીનો યોગ્ય અને પ્રભાવશાળી ઉપયોગ થાય તે માટે શાળામાં શિક્ષકો માટે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં 5/11/2025ના રોજ તમામ શિક્ષકો માટે આધુનિક સ્માર્ટ ડિજિટલ બોર્ડની […]

સ્માર્ટ ડિજિટલ બોર્ડની તાલીમ Read More »

Being Teacher: Work Life Balance, Students Aggression and Professionalism

       04 નવેમ્બર, 2025ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શિક્ષકો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. પવન દ્વિવેદી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય વિષય હતો “Being Teacher: Work Life Balance, Students Aggression and Professionalism”. ડૉ. પવન દ્વિવેદીએ શરૂઆતમાં જણાવ્યું કે શિક્ષક માત્ર જ્ઞાન આપનાર

Being Teacher: Work Life Balance, Students Aggression and Professionalism Read More »

સુવાસ માટીની

          વિશ્વ માટી દિવસ તંદુરસ્ત જમીનના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને માટી સંસાધનોના ટકાઉ વ્યવસ્થાપનની હિમાયત કરવાના સાધન તરીકે દર વર્ષે 5 ડિસેમ્બરે યોજવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના લોકોમાં જમીનની અગત્યતા પ્રત્યે જાગૃતિ લાવી ખાતરની સુરક્ષા મેળવવા જળવાયુ પરિવર્તનો અટકાવવાનો અને ગરીબી હટાવી સંતુલિત વિકાસનો સમાવેશ કરવામાં

સુવાસ માટીની Read More »

“ જનસંચારના નવનિર્માણનો જયઘોષ”

ડિસેમ્બર 1996માં યુનાઇટેડ નેશન જનરલ અસેમ્બલીએ 21 નવેમ્બરને વર્લ્ડ ટેલિવિઝન ડેની રીતે ઉજવવાનું નક્કી કર્યું છે.       આ કોઇ મોટો દિવસ નથી. પરંતુ ગ્લોબલ કમ્યુનિકેશનનું પ્રતિક ગણાઇ રહ્યું છે. આ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે એટલે કે 21 નવેમ્બર 2025ના રોજ સમગ્ર વિશ્વમાં ટેલિવિઝન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ટેલિવિઝન એ

“ જનસંચારના નવનિર્માણનો જયઘોષ” Read More »