ભારતમાં જન્માષ્ટમી ઉજવણી – ભક્તિ અને આનંદનો તહેવાર

      જનમાષ્ટમી, જેને કૃષ્ણ જન્માષ્ટમી અથવા ગોકુળાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં સૌથી પ્રિય તહેવારોમાંનો એક છે, જે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણના જન્મ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ તહેવાર સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં આવે છે અને સમગ્ર દેશમાં ખૂબ જ ભક્તિ, ઉત્સાહ અને સાંસ્કૃતિક જીવંતતા સાથે ઉજવવામાં […]

ભારતમાં જન્માષ્ટમી ઉજવણી – ભક્તિ અને આનંદનો તહેવાર Read More »

વર્લ્ડ ફોટોગ્રાફી ડે

       દર વર્ષે 19 ઓગસ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરના ફોટોગ્રાફર્સ, શોખીન હોય કે પ્રોફેશનલ, સૌ માટે ખાસ છે. ફોટોગ્રાફી માત્ર એક કલા નથી, પરંતુ જીવનના અનમોલ પળોને કેદ કરી રાખવાની અદ્ભુત શક્તિ છે.        વિશ્વ ફોટોગ્રાફી ડેની શરૂઆત 1837માં લુઈ દાગેર અને જોશેફ નાઈસેફોર નીપ્સ

વર્લ્ડ ફોટોગ્રાફી ડે Read More »

ભારતનો સ્વાતંત્ર્ય દિન: એક ગૌરવશાળી ઉજવણી

       દર વર્ષે 15 ઓગષ્ટે ભારત દેશ તેનો સ્વાતંત્ર્ય દિન ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવે છે. આ દિવસ ભારતના ઈતિહાસમાં એક સુવર્ણ પાનું છે, જે 1947માં બ્રિટિશ શાસનમાંથી મુક્તિની યાદ અપાવે છે. સ્વાતંત્ર્ય દિનનો ઈતિહાસ : 15 ઓગસ્ટ, 1947ના રોજ, ભારતે બે સદીઓથી વધુ સમય સુધી ચાલેલા બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી. આ સ્વતંત્રતા

ભારતનો સ્વાતંત્ર્ય દિન: એક ગૌરવશાળી ઉજવણી Read More »

સાચી દેશભક્તિ:વિશ્વાસ અને સમર્પણ

” દેશ પ્રેમને ઉજાગર કરતી એક પ્રેરણાદાયક પહેલ એટલે ફ્રિડમ ફાઈટર “           ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ ( Freedom fighters of India ) એ તે વીરપુરુષો અને મહિલાઓ હતા. જેઓએ અંગ્રેજી શાસનમાંથી દેશને મુક્ત કરાવવા પોતાના જીવનનું બલિદાન આપ્યું. જેલવાસ સહન કર્યો અને સંઘર્ષ કર્યા. તેઓના ત્યાગ અને હિંમતના કારણે જ 15 મી ઓગસ્ટ 1947ના રોજ

સાચી દેશભક્તિ:વિશ્વાસ અને સમર્પણ Read More »

વાલી મિટિંગ: શિક્ષણ અને સંસ્કારનો સંગમ

વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શાળાનો ખૂબ મહત્વનો રોલ છે. શાળાના માધ્યમથી જ વિદ્યાર્થી પોતાના જીવન ઘડતરનો પાયો નાખે છે. તેમાં શિક્ષકની ભૂમિકા ખૂબ મહત્વની રહેલી છે. વિદ્યાર્થીની જીવન રચનામાં ફક્ત શિક્ષક જ નહીં પરંતુ તેના વાલીનો પણ એટલો જ ફાળો હોય છે અને તે માટે શિક્ષક અને વાલી વચ્ચેનો સંવાદ સેતુ જળવાય રહે તે ખૂબ જ

વાલી મિટિંગ: શિક્ષણ અને સંસ્કારનો સંગમ Read More »