Primary

“પિતાનું પ્રેમસ્નેહ – અદ્રશ્ય પરંતુ અતૂટ”

“મારા સાહસ મારી ઇજ્જત મારું સન્માન છે પિતા, મારી તાકાત મારી પૂંજી મારી ઓળખાણ છે પિતા ……..”             ફાધર્સ ડે એટલે પિતાના પ્રેમ અને ત્યાગનો ઉત્સવ.             દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ઉજવાતો ફાધર્સ ડે એ માત્ર એક દિવસ નથી, પણ એ દિવસ છે પિતાને ખાસ લાગણી અને સન્માન આપવા માટે, જેમ માતાનું સ્થાન […]

“પિતાનું પ્રેમસ્નેહ – અદ્રશ્ય પરંતુ અતૂટ” Read More »

WORLD OCEAN DAY

એક એવો દિવસ છે જે સમાજને પૃથ્વી પરના મહાસાગરોના મહત્વથી વાકેફ થવા અને તેમનું રક્ષણ કરવા પ્રેરણા આપે છે.  સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 8 જૂન 2008 ના રોજ વિશ્વ મહાસાગર દિવસ જાહેર કર્યો હતો. ત્યારથી, દર વર્ષે આ દિવસે વિશ્વ મહાસાગર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર સમુદ્ર વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરતો, પરંતુ આપણે

WORLD OCEAN DAY Read More »

વિદ્યાર્થીના વિકાસની કડી: શિક્ષક અને વાલીનો સાથ

               શિક્ષણ એ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો પાવન સંબંધ છે, જે વિશ્વને પ્રકાશિત કરે છે. સાચું શિક્ષણ એ છે જે જીવન જીવવાની રીત શીખવે — એટલાં માટે “શિક્ષક અને વિદ્યાર્થીને જોડતી કડી એટલે શિક્ષણ.”          આજના યુગમાં શિક્ષણ માત્ર પાઠ્ય જ્ઞાન સુધી સીમિત નથી. તે વ્યાવહારિકતા, નૈતિક મૂલ્યો અને

વિદ્યાર્થીના વિકાસની કડી: શિક્ષક અને વાલીનો સાથ Read More »

પર્યાવરણનું સંરક્ષણ આપણો સંકલ્પ

“या सृष्टिः स्रष्टुराद्या वहति विधिहुतं या हविर्या च होत्री ये द्वे कालं विधत्तः श्रुतिविषयगुणाः या स्थिता व्याप्य विश्वम् l”   માનવ જીવનની સલામતી માટે, પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવાની જરૂર છે. આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં, વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે, જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે. માનવી

પર્યાવરણનું સંરક્ષણ આપણો સંકલ્પ Read More »

વિદ્યા યાત્રાનો પ્રથમ દિવસ

વિદ્યાયાત્રાનો પ્રથમ દિવસ  “  નવું વર્ષ, નવી આશા સાથે આવ્યા, વિદ્યાના મંડપે ફરી મળ્યા , મિત્રો સાથે હાસ્યની કળી ખીલી, શાળામાં જીંદગીની સાચી દિશા મળી.” શાળાએે જ્ઞાન અને વિકાસનું મંદિર છે. વિદ્યાર્થી નવા વિષયો અને કૌશલ્યો શીખે છે. અહીં શિક્ષકનાં માર્ગદર્શન અને પ્રેરણાથી વિદ્યાર્થી નિયમિતતા , શિસ્ત અને જવાબદારી શીખી સમાજનો જવાબદાર નાગરિક બનવા માટે

વિદ્યા યાત્રાનો પ્રથમ દિવસ Read More »

અનુભવી શિક્ષકથી નવી પેઢી

             30/5/25 ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન ” 21 મી સદીનો શિક્ષક કેવો હોવો જોઈએ ?” આ વિષય પર માહિતી પૂરી પાડવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલું .            આ ઉક્તિને ધ્યાનમાં લઇ અને અભ્યાસમાં પણ પરિવર્તન જરૂરી છે. હોય છે. સાથે જોડીને ભણાવવામાં આવે તો તેની અસર વધારે જોવા મળે છે. તે બાબત

અનુભવી શિક્ષકથી નવી પેઢી Read More »