Sec & Higher Sec Section

હોળી-ધુળેટી: રંગો અને એકતાનો તહેવાર

     માનવ જીવન અનેક વિવિધતાઓથી ભરેલું છે. આ૫ણે આપણા જીવનકાળમાં અનેક પ્રકારના કર્તવ્યો અને જવાબદારીઓ નિભાવવી ૫ડે છે. આ જવાબદારીઓમાં માણસ એટલો બઘો વ્યસ્ત થઈ જાય છે કે તેને હરવા-ફરવા કે મનોરંજન વગેરે માટે સમય નીકાળવો ખૂબ જ મુશ્કેલ થઇ પડે છે.આવી પરિસ્થિતિમાં તહેવારો જીવનમાં સુખદ પરિવર્તન લાવે છે.      દર વર્ષે ફાગણ […]

હોળી-ધુળેટી: રંગો અને એકતાનો તહેવાર Read More »

આંતરરાષ્ટ્રીય મહિલા દિન: સ્ત્રીશક્તિનો ઉત્સવ

       દર વર્ષે 8 માર્ચે વિશ્વભરમાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિન” ઊજવવામાં આવે છે. આ દિવસ માત્ર ઉત્સવનો દિવસ નથી, પણ મહિલાઓના હક, તેમના સમર્પણ અને પ્રભાવશાળી ભૂમિકાને માન આપવામાં આવે છે. સ્ત્રીઓ—એક શક્તિ, એક પ્રેરણા. આજની સ્ત્રી માત્ર ઘરના ચાર દિવાલોમાં સીમિત નથી, પરંતુ તે દરેક ક્ષેત્રમાં પોતાની અગ્રણ્ય ભૂમિકા નિભાવતી થઈ છે. બિઝનેસ,

આંતરરાષ્ટ્રીય મહિલા દિન: સ્ત્રીશક્તિનો ઉત્સવ Read More »

રાષ્ટ્રીય સંરક્ષણ દિવસ: ભારતની રક્ષણશક્તિ અને સુરક્ષાનું પ્રતીક

       ભારતમાં ૪ માર્ચ ના રોજ રાષ્ટ્રીય સંરક્ષણ દિવસ (National Safety Day) ઉજવવામાં આવે છે. આ દિવસ દેશની સુરક્ષા, રક્ષણ અને નાગરિક સુરક્ષાના મહત્વને ઉજાગર કરવા માટે સમર્પિત છે. દેશની સીમાઓની રક્ષા કરતાં સૈનિકો અને રોજિંદા જીવનમાં નાગરિક સુરક્ષા જાળવનાર દરેક વ્યક્તિ માટે આ દિવસ નિમિત્તે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. રાષ્ટ્રીય સંરક્ષણ

રાષ્ટ્રીય સંરક્ષણ દિવસ: ભારતની રક્ષણશક્તિ અને સુરક્ષાનું પ્રતીક Read More »

વાલી મીટીંગ : માર્ચ ૨૦૨૫

       વાલી અને શિક્ષકોનો સમન્વય એટલે બાળકોનો ઉત્તમવિકાસ તેનું એક માધ્યમ વાલ મીટીંગ છે. તા. ૦૮/૦૩/૨૦૨૫ ના રોજ શાળા કક્ષાએ વિદ્યાર્થીના સામાજિક, નૈતિક વિકાસ હેતુસર સુંદર વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાર્ષિક પરીક્ષાનું આયોજન અને તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે વાલી મીટીંગનું આયોજન થયેલું હતું અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અને તેમાં

વાલી મીટીંગ : માર્ચ ૨૦૨૫ Read More »

મહાશિવરાત્રી: ભક્તિ અને આત્મસાક્ષાત્કારનો પવિત્ર ઉત્સવ

વેદોમાં ત્રણ મહાન રાત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ ૧. કાળરાત્રી જે કાળી ચૌદસને નામે ઓળખાય છે. ૨. મોહરાત્રી જે જન્માષ્ટમીની રાત્રી તરીકે પ્રખ્યાત છે. ૩. મહારાત્રી જે મહાશિવરાત્રી તરીકે જાણીતી છે.      શિવરાત્રી એટલે ભગવાન શંકરને એટલે કે શિવને સમર્પિત થવાનો દિવસ. દર મહિનાની વદ ચૌદસ શિવરાત્રી કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે

મહાશિવરાત્રી: ભક્તિ અને આત્મસાક્ષાત્કારનો પવિત્ર ઉત્સવ Read More »