Sec & Higher Sec Section

૭૭મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય, ગૌરવસભર અને શિસ્તબદ્ધ ઉજવણી

     જાન્યુઆરી, 2026ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે રાષ્ટ્રીય ગૌરવ, દેશપ્રેમ અને ઉત્સાહભર્યા માહોલમાં ભવ્ય રીતે કરવામાં આવી હતી.      આ ગૌરવશાળી દિવસે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશની આઝાદી માટે પોતાના જીવનને દેશને નામ કરનાર અને દેશ માટે બલિદાન આપનાર આપણા દેશના વીર સપૂતોને કેન્દ્રમાં રાખીને અનેક સાંસ્કૃતિક કૃતિઓની જેમકે ડાન્સ, ગીત-સંગીત, યોગા, જીમ્નાસ્ટીક, […]

૭૭મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય, ગૌરવસભર અને શિસ્તબદ્ધ ઉજવણી Read More »

નાતાલ : પ્રેમ, સેવા અને માનવતાનો મહાન તહેવાર

    દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં નાતાલનો પવિત્ર તહેવાર આનંદ, ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. નાતાલ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવાય છે, જેઓએ માનવજાતને પ્રેમ, ક્ષમા, શાંતિ અને સેવા જેવા મહાન મૂલ્યોનો સંદેશ આપ્યો. આ તહેવાર માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ માનવતાનો ઉત્સવ છે, જે સમગ્ર સમાજને એકતાના તાંતણે

નાતાલ : પ્રેમ, સેવા અને માનવતાનો મહાન તહેવાર Read More »

ગ્રાહક અધિકાર દિન નિમિત્તે શાળામાં આયોજિત સમૂહ ચર્ચા

     ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ગ્રાહક અધિકાર દિન નિમિત્તે આયોજિત સમૂહ ચર્ચા ખૂબ જ ઉપયોગી, માહિતીસભર અને વિદ્યાર્થીઓને વિચારવા પ્રેરિત કરતી રહી. આ ચર્ચાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને જાગૃત ગ્રાહક બનાવવાનો અને તેમના અધિકાર તથા ફરજો વિશે સ્પષ્ટ સમજ વિકસાવવાનો હતો. સમૂહ ચર્ચા માટે ફોટામાં દર્શાવાયેલા મુખ્ય મુદ્દાઓ જેમ કે મોંઘવારી, ઓનલાઈન ખરીદીની સુરક્ષા, ફરિયાદનો

ગ્રાહક અધિકાર દિન નિમિત્તે શાળામાં આયોજિત સમૂહ ચર્ચા Read More »

કિસાન દિવસની ઉજવણી : અન્નદાતાને સન્માન અને કૃતજ્ઞતા

     ભારતમાં દર વર્ષે 23 ડિસેમ્બરે “કિસાન દિવસ” અથવા “રાષ્ટ્રીય ખેડૂત દિવસ” ઉજવવામાં આવે છે, જે આપણા દર વર્ષે ૨૩ ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં કિસાન દિવસ (રાષ્ટ્રીય ખેડૂત દિવસ) ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ખેડૂત હિતોના સમર્થક શ્રી ચૌધરી ચરણસિંહના જન્મદિનના ઉપક્રમે મનાવવામાં આવે છે. કિસાન દિવસનો મુખ્ય હેતુ દેશના

કિસાન દિવસની ઉજવણી : અન્નદાતાને સન્માન અને કૃતજ્ઞતા Read More »

રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી – ગણિત ક્વિઝ સ્પર્ધા સાથેની આનંદમય ક્ષણો

     22 ડિસેમ્બર, રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ભારતમાં ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય ખગોળશાસ્ત્રી અને વિખ્યાત ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસને સન્માન આપવા માટે મનાવવામાં આવે છે. આપણા શાળામાં પણ આ પાવન દિવસે વિધાર્થીઓમાં ગણિત પ્રત્યે રસ અને ઉત્સાહ વધારવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણિત ક્વિઝ સ્પર્ધા : કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ

રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી – ગણિત ક્વિઝ સ્પર્ધા સાથેની આનંદમય ક્ષણો Read More »