ભારતીય વાયુસેના દિવસ (ટોક શો)
દર વર્ષે ૮ ઓક્ટોબરના રોજ ભારતભરમાં ‘ભારતીય વાયુસેના દિવસ’ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસ ૧૯૩૨માં ભારતીય વાયુસેનાની સ્થાપનાને યાદ કરવા માટે મનાવવામાં આવે છે. આ દિવસ આપણા દેશના સેનાનાં ત્રીજા સ્તંભ — વાયુસેનાના પરાક્રમ, સમર્પણ અને શૌર્યને સલામી આપવાનો દિવસ છે. શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભારતીય […]
ભારતીય વાયુસેના દિવસ (ટોક શો) Read More »





