શિક્ષક દિન : શિક્ષકોને સમર્પિત એક અનોખો દિવસ
ભારત દેશમાં શિક્ષક દિન દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના મહાન શિક્ષણશાસ્ત્રી, તત્ત્વજ્ઞાની અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે. તેમણે પોતાના જીવન દ્વારા શિક્ષકની મહત્તા, શિક્ષણનું મૂલ્ય અને સમાજની પ્રગતિમાં શિક્ષકની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તાઃ 5/09/2025 ને શુક્રવારના […]
શિક્ષક દિન : શિક્ષકોને સમર્પિત એક અનોખો દિવસ Read More »