Sec & Higher Sec Section

ભારતીય સેના દિવસ

     ભારતીય સેના દિવસ દર વર્ષે ૧૫ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનું વિશેષ મહત્વ એ છે કે ફિલ્ડ માર્શલ એમ. કરિઅપ્પા (તત્કાલીન લેફ્ટનન્ટ જનરલ) એ ૧૫ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ ભારતના છેલ્લાં બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચેર પાસેથી ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ દિવસે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી તેમજ […]

ભારતીય સેના દિવસ Read More »

વાલી મીટિંગ – જાન્યુઆરી ૨૦૨૬

       ગજેરા વિદ્યાભવનમાં તા.૧૦/૦૧/૨૦૨૬ ના રોજ વાલી મીટિંગનું  આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક અને વાલીઓ વચ્ચે સંવાદ સેતુ બાંધવાનો આ ઉત્તમ પ્રસંગ રહ્યો. મીટિંગ દરમિયાન વિદ્યાર્થીઓને યુનિટ ૧ પરીક્ષાનું પરિણામ આપવામાં આવ્યું હતું અને પેપર બતાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પોતાની સફળતાથી ઝળહળી ઉઠ્યા હતા. તેમજ પોતાનામાં રહેલી કચાસો જાણી શક્યા હતા. જેથી આવનારી

વાલી મીટિંગ – જાન્યુઆરી ૨૦૨૬ Read More »

રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી હેઠળ વકતૃત્વ સ્પર્ધા

     વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળામાં વિવિધ સહપાઠ્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આવી જ એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ તરીકે રાષ્ટ્રીય યુવા દિવસના અવસર પર 9 જાન્યુઆરી 2026ના રોજ શાળામાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.      આ સ્પર્ધામાં વિવિધ ધોરણોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓએ મંચ પર આત્મવિશ્વાસ સાથે પોતાની રજૂઆત કરી અને

રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી હેઠળ વકતૃત્વ સ્પર્ધા Read More »

૭૭મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય, ગૌરવસભર અને શિસ્તબદ્ધ ઉજવણી

     જાન્યુઆરી, 2026ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે રાષ્ટ્રીય ગૌરવ, દેશપ્રેમ અને ઉત્સાહભર્યા માહોલમાં ભવ્ય રીતે કરવામાં આવી હતી.      આ ગૌરવશાળી દિવસે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશની આઝાદી માટે પોતાના જીવનને દેશને નામ કરનાર અને દેશ માટે બલિદાન આપનાર આપણા દેશના વીર સપૂતોને કેન્દ્રમાં રાખીને અનેક સાંસ્કૃતિક કૃતિઓની જેમકે ડાન્સ, ગીત-સંગીત, યોગા, જીમ્નાસ્ટીક,

૭૭મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય, ગૌરવસભર અને શિસ્તબદ્ધ ઉજવણી Read More »

નાતાલ : પ્રેમ, સેવા અને માનવતાનો મહાન તહેવાર

    દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં નાતાલનો પવિત્ર તહેવાર આનંદ, ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. નાતાલ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવાય છે, જેઓએ માનવજાતને પ્રેમ, ક્ષમા, શાંતિ અને સેવા જેવા મહાન મૂલ્યોનો સંદેશ આપ્યો. આ તહેવાર માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ માનવતાનો ઉત્સવ છે, જે સમગ્ર સમાજને એકતાના તાંતણે

નાતાલ : પ્રેમ, સેવા અને માનવતાનો મહાન તહેવાર Read More »