ભારતીય બંધારણ દિવસની ઉજવણી – ૨૦૨૪
મને એ વાત જણાવતા ખૂબ જ ગર્વ થાય છે કે મારો ભારત દેશ 15 મી ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજોના તાજના શાસન હેઠળ થી મુક્ત થયો હતો એટલે કે આઝાદ થયો હતો. ત્યારબાદ આ આઝાદ ભારતની કામગીરી અને વહીવટ આગળ વધારવા માટે એક બંધારણ ની જરૂરિયાત ઊભી થઈ હતી. તેથી ભારત દેશમાં […]
ભારતીય બંધારણ દિવસની ઉજવણી – ૨૦૨૪ Read More »





