Sec & Higher Sec Section

રંગોળી સ્પર્ધા અને દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધા

       ગુજરાતમાં સાથિયા તો મહારાષ્ટ્રની રંગાવલી, બંગાળમાં પાડવામાં આવતી અલ્પના અને રાજસ્થાનના માંડણા, છત્તીસગઢની ચોકપુરાના તથા આંધ્ર પ્રદેશની મુગ્ગુલુ રંગોળી ભારતના વિવિધ પ્રાંતની લોકકલાનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે આજના મૉડર્ન યુગમાં ડેકોરેટિવ અને ટ્રેન્ડી રંગોળીમાં ઘણા બધા ઑપ્શન આવી ગયા છે, પરંતુ હાથથી પાડવામાં આવતી પરંપરાગત રંગોળીની વાત જ નોખી છે.     …

રંગોળી સ્પર્ધા અને દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધા Read More »

વાલી મીટીંગ : નવેમ્બર ૨૦૨૩

      શાળા વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો અને જરૂરી પડાવ છે. વિદ્યાર્થી શાળામાં પોતાના જીવનઘડતરના પાઠ શીખે છે. અનેક પ્રવૃત્તિઓ દ્વારા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓમાં રહેલી વિશિષ્ટ શક્તિ અને સુષુપ્ત શક્તિ બંનેને જાણી-વિચારીને વિદ્યાર્થીઓને જણાવે છે. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ વધારે મૂંઝવણ અનુભવે, વિદ્યાર્થીઓ ક્યાં વિષયમાં વધારે મહેનતની જરૂર છે અને વિદ્યાર્થી વધારેમાં વધારે સારી રીતે કેમ …

વાલી મીટીંગ : નવેમ્બર ૨૦૨૩ Read More »

સપનો થી સફળતા સુધી

       તા.૦૩/૧૧/૨૦૨૩ ના રોજ ગજેરા વિધાભવન  ઉત્રાણમાં સુરતના મોટી વેશનલ સ્પીકર શ્રી અશોકભાઇ ગુજ્જર દ્ધારા બાળકો માટે એક ખુબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું.જેઓ ગુજરાતના ખ્યાતનામ મોટીવેશનલ  સ્પીકર,ટ્રેનર છે. તેમના ભણતરની વાત કરવામાં આવે તો એમને એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્જિનિયરિંગની ડીગ્રી મેળવેલી છે તેઓ સિવિલ એન્જિનિયર છે. તેમણે ૨૦૧૩ થી યુવાન મિત્રોને પ્રેરણા આપવા …

સપનો થી સફળતા સુધી Read More »

દિવડા ડેકોરેશન અને તોરણ મેકિંગ સ્પર્ધા ૨૦૨૩

       શિક્ષણ એટલે બાળકોનો સર્વાંગી વિકાસ. વિધાર્થીઓ ભણતા ગણતા સાથે સાથે વિવિધ પ્રકારની કેળવણીની પ્રવૃતિઓમાં ભાગ લઈ પોતાની વ્યક્તિગત કળાને રજુ કરવા પ્રોત્સાહિત થાય તે માટે ગજેરા વિદ્યાભવન સતત પ્રયત્નશીલ રહે છે. આવી જ પ્રવુતિઓ બાળકોને પોતાના જીવનમાં સર્જનાત્મકતા અને કલાત્મકતા કેળવવામાં મદદરૂપ થાય છે. આપણા દેશમાં ઉજવાતા વિવિધતાસભર તહેવારો આપણા જીવનમાં આનંદ, …

દિવડા ડેકોરેશન અને તોરણ મેકિંગ સ્પર્ધા ૨૦૨૩ Read More »

શૈક્ષણિક પ્રવાસ – સ્વરાજ આશ્રમ, બારડોલી

       વિશાળ વાચન, ઊંડું મનન, સંતોનો સમાગમ વગેરે પરિબળો માનવીના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એ જ રીતે, પ્રવાસ પણ માનવીનું જીવન ઘડનાર એક મહત્ત્વનું પરિબળ છે. કાકાસાહેબ કાલેલકરે ખરું જ કહ્યું છે, જેમ કુંભાર માટીને ઘાટ આપે છે, તેમ પ્રવાસ પ્રવાસીને ઘડે છે. ’’ પ્રકૃતિ , શિલ્પ – સ્થાપત્ય, સમાજજીવન વગેરે વિશે અનેક …

શૈક્ષણિક પ્રવાસ – સ્વરાજ આશ્રમ, બારડોલી Read More »

સરદાર પટેલ જન્મજયંતિ – રાષ્ટ્રીય એકતા દિવસ

થોડું વધુ સરદાર પટેલ વિશે        ચરોતર પ્રદેશ નામે ઓળખાતો ખેડા જીલ્લો કે જેને ફાર્બસે, “ઉત્તમ ખેતી અને રમ્ય વૃક્ષરાજથી દીપતો રમણીય પ્રદેશ” કહ્યો છે. તો જેમ્સ કેમ્પબેલે જેને“સમૃદ્ધ, સુડોળ અને સુઘડ પ્રદેશ” તરીકે વર્ણવેલ છે. એવા ભારતખંડના બગીચા  જેવો ચરોતર પ્રદેશ જેના ખેડા જીલ્લાના નાનકડા ગામ કરમસદમાં શ્રી સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ …

સરદાર પટેલ જન્મજયંતિ – રાષ્ટ્રીય એકતા દિવસ Read More »