Sec & Higher Sec Section

વાલી મિટિંગ – ઓક્ટોબર ૨૦૨૩

જીવનનું સાચુકલું શિક્ષણ આપતું ત્રિવેણી સંગમ એટલે વિદ્યાર્થી – શિક્ષક અને વાલી આ ત્રણેય સ્વસ્થ સમાજના પાયા છે.        શાળા વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો અને જરૂરી પડાવ છે. વિદ્યાર્થી શાળામાં પોતાના જીવનઘડતરના પાઠ શીખે છે. અનેક પ્રવૃત્તિઓ દ્વારા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓમાં રહેલી વિશિષ્ટ શક્તિ અને સુષુપ્ત શક્તિ બંનેને જાણી-વિચારીને વિદ્યાર્થીઓને જણાવે છે. પરંતુ જ્યારે …

વાલી મિટિંગ – ઓક્ટોબર ૨૦૨૩ Read More »

સ્વચ્છતા અભિયાન જાગૃતિ ૨૦૨૩

       કોઈપણ વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર માટે સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વનું છે. તે માટે વ્યક્તિગત સ્વચ્છતાની સાથે સાથે જાહેર સ્થળોની સ્વચ્છતા પણ એટલી જ અગત્યની છે. ઘરના રાચરચીલાથી લઈ આપણી કાયમી સગવડ પૂરું પાડતા ઘણા બધા જાહેર સ્થળોની જાળવણી દરેક નાગરિકની ફરજ છે.        દરેક જાહેર સ્થળના પદાધિકારીઓ કે જવાબદાર વ્યક્તિઓ …

સ્વચ્છતા અભિયાન જાગૃતિ ૨૦૨૩ Read More »

સેમિનાર : સાયબર ક્રાઇમ વિશે જાગૃતિ

       આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયુ છે. ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને “સાયબર ક્રાઇમ સુરક્ષા” આપવા માટે દેશમાં સૌ પ્રથમ ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના …

સેમિનાર : સાયબર ક્રાઇમ વિશે જાગૃતિ Read More »

વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૩

       વિજ્ઞાન-ગણિત મેળો શાળા દ્વારા આયોજિત એક ઇવેન્ટ છે જે વિદ્યાર્થીઓને પોતાને માટે વિજ્ઞાન અને એન્જિનિયરિંગની પ્રેક્ટિસનો અનુભવ કરવાની તક આપે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, નેક્સ્ટ જનરેશન સાયન્સ સ્ટાન્ડર્ડ્સ વિજ્ઞાન શિક્ષણના ત્રણ સ્તંભોમાંથી એક વિજ્ઞાન અને એન્જિનિયરિંગની પ્રેક્ટિસનો અનુભવ કરે છે. વિદ્યાર્થીઓ અમુક પ્રકારનું સંશોધન કરે છે અને પછી તેમના પ્રયોગને પોસ્ટર સેશન અથવા …

વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૩ Read More »

વાત્સલ્યધામની મુલાકાત

       આજના સમયમાં વિદ્યાર્થીઓમાં કેળવણીના પાયા સમાન કેટલાક ગુણો જેવા કે વિવેક, સાહસ, લાગણીશીલતા, કરુણા, સેવા કરવી વગેરે કેળવાય તો સંવેદના દાખવવાનું શીખે તે માટે ગજેરા વિદ્યાભવન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરતી હોય છે.        આવા હેતુસર તારીખ ૧૪/૧૦/૨૦૨૩ ને શનિવારના દિવસે ધોરણ ૮ ના બાળકોને વાત્સલ્યધામની મુલાકાતે લઈ જવામાં આવ્યા …

વાત્સલ્યધામની મુલાકાત Read More »

વિશ્વ વિદ્યાર્થી દિવસ

“શિક્ષણનો હેતુ કૌશલ્ય અને નિપુણતા સાથે સારો માનવી બનાવવાનો છે. શિક્ષકો દ્વારા પ્રબુદ્ધ માનવીનું નિર્માણ થઈ શકે છે.” – ડો .એ.પી.જે અબ્દુલ કલામ        ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત એરોસ્પેસ વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે અબ્દુલ કલામના જન્મદિવસની ઉજવણી કરવા દર વર્ષે 15મી ઑક્ટોબરના રોજ રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ઉજવવામાં આવે છે. 15મી ઓક્ટોબર 2010 થી …

વિશ્વ વિદ્યાર્થી દિવસ Read More »