Sec & Higher Sec Section

કારકિર્દી માર્ગદર્શન સેમીનાર

       ગજેરા વિદ્યાભવન, ખાતે નેવી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં RIEF કન્સલ્ટન્સી દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી એવી કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું.”નેવી દિવસ” એ શબ્દસમૂહ ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે આદર્શવાર્તા, જીવનમાં નવી શરૂઆત, ઉત્સાહ અને તાજગી માટે ઉપયોગ થાય છે. આને આધારે, “નેવી દિવસ” વિષે બ્લોગ લખવાનું એક સારો વિચાર હોઈ શકે છે. અહીં તમને […]

કારકિર્દી માર્ગદર્શન સેમીનાર Read More »

રાષ્ટ્રીય ખેડૂત દિવસ

      ભારતમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ દર વર્ષે 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. દેશના વિકાસમાં ખેડૂતોના યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા, ગ્રામીણ અર્થવ્યવસ્થાને જાળવી રાખવા અને દેશની કૃષિ વિરાસતની સુરક્ષામાં ખેડૂતોની અહમ ભૂમિકાની યાદ રહે છે.                ખેડૂત દિવસ ભારતના

રાષ્ટ્રીય ખેડૂત દિવસ Read More »

રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન

       દર વર્ષે 14મી ડિસેમ્બર રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન તરીકે સમગ્ર દેશમાં ઉજવાય છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE), ના નેજા હેઠળ ઊર્જા મંત્રાલય દર વર્ષે ઉજવણીનું નેતૃત્વ કરે છે. રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ નીઉજવણી નો ઉદ્દેશ્ય લોકોને ઊર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણની આવશ્યકતા વિશે જાગૃત કરવાનો છે. ઊર્જા સંરક્ષણ શું છે?:      ભારતમાં રાષ્ટ્રીય

રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન Read More »

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

       દર વર્ષની 24 ડિસેમ્બરનો દિવસ ‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનું મુખ્ય ઉદ્દેશ છે ગ્રાહકોમાં તેમના હક્કો અને જવાબદારીઓ વિશે જાગૃતિ લાવવી અને તેઓને તેમના હિતો માટે સજાગ બનાવવું. 1986માં ભારત સરકાર દ્વારા ગ્રાહક સંરક્ષણ અધિનિયમ (Consumer Protection Act) અમલમાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ ગ્રાહકોના હિતોની રક્ષા

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ Read More »

રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી

       દર વર્ષ 22 ડિસેમ્બરે ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય ગણિતજ્ઞ શ્રી નિવાસ રામાનુજન (Srinivasa Ramanujan) ના અવલોકન અને તેમના મહત્વના યોગદાનની યાદમાં ઉજવવામાં આવે છે. જેમણે ગણિતના વિશ્વમાં અમુલ્ય યોગદાન આપીને તેમને સમગ્ર વિશ્વમાં વિખ્યાત કરી દીધું. તા. ૨૦/૧૨/૨૦૨૪ ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે “Maths

રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી Read More »

ગીતા જયંતી

યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનં ધર્મસ્ય… ધર્મસંસ્થાપનાય, સંભવામી યુગે યુગે        દર વષ માગસર સુદ આગયારસના દિવસ ગીતા જયંતી ઉજવાય છે. કહેવાય છે ને કે જીવનમાં બધા જ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટેનો સરળ ઉપાય ગીતામાં છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ત્યાર પછી ભગવદ ગીતા

ગીતા જયંતી Read More »