વાત્સલ્યધામની મુલાકાત
આજના સમયમાં વિદ્યાર્થીઓમાં કેળવણીના પાયા સમાન કેટલાક ગુણો જેવા કે વિવેક, સાહસ, લાગણીશીલતા, કરુણા, સેવા કરવી વગેરે કેળવાય તો સંવેદના દાખવવાનું શીખે તે માટે ગજેરા વિદ્યાભવન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરતી હોય છે. આવા હેતુસર તારીખ ૧૪/૧૦/૨૦૨૩ ને શનિવારના દિવસે ધોરણ ૮ ના બાળકોને વાત્સલ્યધામની મુલાકાતે લઈ જવામાં આવ્યા […]
વાત્સલ્યધામની મુલાકાત Read More »





