Sec & Higher Sec Section

સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભક્તિ ગીત સ્પર્ધા

       ભારતનું સ્વતંત્રતા આંદોલન, વીર શહીદોના બલિદાન અને અખંડ રાષ્ટ્રપ્રેમની ભાવના – આ બધું જ આપણને દેશ માટે ગૌરવ અને સમર્પણની લાગણી અપાવે છે. આવી જ ભાવના વિદ્યાર્થીઓમાં જગાડવા માટે દર વર્ષે શાળાઓમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. ઉત્સાહ, ઉમંગ અને દેશપ્રેમની ભાવનાઓથી છલકાતી ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં આજે ઉજવણીનું કરવામાં આવી. સ્વતંત્રતા દિવસ

સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભક્તિ ગીત સ્પર્ધા Read More »

રક્ષાબંધન : પ્રેમ અને રક્ષણનો પાવન તહેવાર

    ભારત દેશે સંસ્કૃતિ અને સંબંધોની ગાથાઓ લખી છે, અને તેમાં પણ ભાઈ-બહેનના ઋણાનુબંધને ઉજવતો તહેવાર “રક્ષાબંધન” એક અનોખું સ્થાન ધરાવે છે. રક્ષાબંધન એ માત્ર એક તહેવાર નહીં, પણ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના વચનનું પવિત્ર બંધન છે.       રક્ષાબંધનનો અર્થ અને પરંપરા : “રક્ષાબંધન” શબ્દનો અર્થ છે “રક્ષણનું બંધન”. દરેક

રક્ષાબંધન : પ્રેમ અને રક્ષણનો પાવન તહેવાર Read More »

વિશ્વ સંસ્કૃત દિવસ

        “संस्कृतं नाम दैवी वाक् अन्वाख्याता महर्षिभिः। वेदादि सर्वशास्त्राणि तस्मादेव प्रवर्त्तिताः॥” અર્થ: સંસ્કૃત એ દેવવાણી છે, જેને મહર્ષિઓએ જાહેર કરી છે. વેદો સહિત સર્વ શાસ્ત્રો સંસ્કૃત ભાષા પરથી ઉત્પન્ન થયેલ છે.        વિશ્વ સંસ્કૃત દિવસ દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. સંસ્કૃત એ ભારતની સૌથી જૂની ભાષા છે, લગભગ તમામ વેદો

વિશ્વ સંસ્કૃત દિવસ Read More »

પવિત્ર શ્રાવણ માસ

       વિક્રમ સંવતનો દશમો અને ચોમાસાનો બીજો મહિનો એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસનો પ્રારંભ થાય એટલે ભાવિકોનો ઉત્સાહ અનેકગણો વધી જાય છે. જેવી રીતે નદીઓમાં ગંગા, દેવતાઓમાં વિષ્ણુ, પર્વતોમાં હિમાલયનો મહિમા છે તેમ બાર માસોમાં “પવિત્ર માસ શ્રાવણ માસ”નું ખાસ મહત્ત્વ છે અને તેમાંય ભગવાન શિવની ઉપસનાનું ખાસ મહત્ત્વ છે.        શ્રાવણ

પવિત્ર શ્રાવણ માસ Read More »

Chandrayaan – 3 Launch Day

       તારીખ 14 જુલાઈ 2025 ના દિવસે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ચંદ્રયાન-૩ લોન્ચ ડે ની ઉજવણી તરીકે શાળામાં એક સેમીનારનું આયોજન કરવામાં આવેલું હતું. આ સેમિનારમાં મુખ્ય મહેમાન અને વક્તાશ્રી તરીકે મનસુખભાઈ નારીયા ઉપસ્થિત રહ્યા હતા. તેની જ સાથે શાળાના આચાર્યા ડૉ. છાયાબેન ભાઠાવાલા, શિક્ષક મિત્રો તથા ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા

Chandrayaan – 3 Launch Day Read More »