Sec & Higher Sec Section

રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન

       દર વર્ષે 14મી ડિસેમ્બર રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન તરીકે સમગ્ર દેશમાં ઉજવાય છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE), ના નેજા હેઠળ ઊર્જા મંત્રાલય દર વર્ષે ઉજવણીનું નેતૃત્વ કરે છે. રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ નીઉજવણી નો ઉદ્દેશ્ય લોકોને ઊર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણની આવશ્યકતા વિશે જાગૃત કરવાનો છે. ઊર્જા સંરક્ષણ શું છે?:      ભારતમાં રાષ્ટ્રીય …

રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન Read More »

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

       દર વર્ષની 24 ડિસેમ્બરનો દિવસ ‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનું મુખ્ય ઉદ્દેશ છે ગ્રાહકોમાં તેમના હક્કો અને જવાબદારીઓ વિશે જાગૃતિ લાવવી અને તેઓને તેમના હિતો માટે સજાગ બનાવવું. 1986માં ભારત સરકાર દ્વારા ગ્રાહક સંરક્ષણ અધિનિયમ (Consumer Protection Act) અમલમાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ ગ્રાહકોના હિતોની રક્ષા …

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ Read More »

રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી

       દર વર્ષ 22 ડિસેમ્બરે ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય ગણિતજ્ઞ શ્રી નિવાસ રામાનુજન (Srinivasa Ramanujan) ના અવલોકન અને તેમના મહત્વના યોગદાનની યાદમાં ઉજવવામાં આવે છે. જેમણે ગણિતના વિશ્વમાં અમુલ્ય યોગદાન આપીને તેમને સમગ્ર વિશ્વમાં વિખ્યાત કરી દીધું. તા. ૨૦/૧૨/૨૦૨૪ ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે “Maths …

રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી Read More »

ગીતા જયંતી

યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનં ધર્મસ્ય… ધર્મસંસ્થાપનાય, સંભવામી યુગે યુગે        દર વષ માગસર સુદ આગયારસના દિવસ ગીતા જયંતી ઉજવાય છે. કહેવાય છે ને કે જીવનમાં બધા જ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટેનો સરળ ઉપાય ગીતામાં છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ત્યાર પછી ભગવદ ગીતા …

ગીતા જયંતી Read More »

વાલી મીટિંગ  – બાળકોના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ સંવાદ

       વાલી મીટીંગ એ શિક્ષણ જગતના સૌથી મહત્વપૂર્ણ ઘટકમાંના એક છે, જ્યાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો એકસાથે આવી શિક્ષણ અને વિકાસ અંગે મથામણ કરે છે. આવા મીટીંગનું મુખ્ય ઉદ્દેશ છે વાલીઓને વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રગતિ, આધ્યાત્મિક વિકાસ અને સ્કૂલમાં તેમને મળતા સહકાર વિશે માહિતી આપવી. તા. ૦૭/૧૨/૨૦૨૪, શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે વાલી …

વાલી મીટિંગ  – બાળકોના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ સંવાદ Read More »

World Computer Literacy Day

       વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ (World Computer Literacy Day) દર વર્ષે 2 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ વિશ્વભરમાં લોકોને તાજેતરના ટેક્નોલોજી વિશે જાગૃત કરવો અને કમ્પ્યુટર અને ડિજિટલ સાધનોના ઉપયોગમાં નિપુણતા વધારવી છે. કમ્પ્યુટર સાક્ષરતા: શું છે તેનો અર્થ?       કમ્પ્યુટર સાક્ષરતા એ એવો જ્ઞાન છે જે વ્યક્તિને …

World Computer Literacy Day Read More »