Sec & Higher Sec Section

Chandrayaan – 3 Launch Day

       તારીખ 14 જુલાઈ 2025 ના દિવસે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ચંદ્રયાન-૩ લોન્ચ ડે ની ઉજવણી તરીકે શાળામાં એક સેમીનારનું આયોજન કરવામાં આવેલું હતું. આ સેમિનારમાં મુખ્ય મહેમાન અને વક્તાશ્રી તરીકે મનસુખભાઈ નારીયા ઉપસ્થિત રહ્યા હતા. તેની જ સાથે શાળાના આચાર્યા ડૉ. છાયાબેન ભાઠાવાલા, શિક્ષક મિત્રો તથા ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા […]

Chandrayaan – 3 Launch Day Read More »

લોકમાન્ય તિલક જયંતી

                                                           રાષ્ટ્રને જગાડનાર મહાન વિભૂતિને શ્રદ્ધાંજલિ        23 જુલાઈ એ ભારતના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે આપણો દેશ એક મહાન રાષ્ટ્રભક્ત, વિચારક અને

લોકમાન્ય તિલક જયંતી Read More »

વાલી મિટિંગ: સંવાદ અને સહયોગનો સકારાત્મક પ્રયાસ

     શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો સુધી મર્યાદિત નથી, પરંતુ તે ત્યારે પૂર્ણ રૂપે સફળ બને છે જ્યારે શાળા અને વાલીઓ બાળકોના ભવિષ્ય માટે એકસાથે કામ કરે. ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે તાજેતરમાં યોજાયેલી ધોરણ 9 થી 12 ની વાલી મિટિંગ એ સંવાદ, સહયોગ અને સહઅસ્તિત્વની એક જીવંત મિસાલ બની.       દરેક વર્ગમાં શાળાના વર્ગ

વાલી મિટિંગ: સંવાદ અને સહયોગનો સકારાત્મક પ્રયાસ Read More »

પૂજ્ય હરીબાપાની પુણ્યતિથિ (Founder’s Day) નિમિતે ભજન કાર્યક્રમ

     શિક્ષણનું પવિત્ર મંદિર એટલે શાળા. અને શાળાના મૂળસ્તંભ એટલે તેના સ્થાપક. તેમને યાદ કરીને તેમના સપનાને જીવંત રાખવાનો એક મોકો છે. આપણા શાળામાં દર વર્ષે શાળાના સ્થાપકશ્રીની પુણ્યતિથી નિમિત્તે ભક્તિમય “ભજન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવે છે, જે પ્રેમ, શ્રદ્ધા અને સંસ્કારોથી પરિપૂર્ણ હોય છે.       તારીખ ૧૨/૦૭/૨૦૨૫, શુક્રવારનાં રોજ પૂજ્ય હરીબાપાની

પૂજ્ય હરીબાપાની પુણ્યતિથિ (Founder’s Day) નિમિતે ભજન કાર્યક્રમ Read More »

વિશ્વ વસ્તી દિન

       આજે 11 જુલાઇના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે “વિશ્વ વસ્તી દિન” ની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ઉપસ્થિત આચાર્યા શ્રી છાયાબેન ઉપાચાર્ય શ્રી કિશોરભાઈ અને શિક્ષક શ્રી પરેશભાઈ નાં માર્ગદર્શન હેઠળ એક ડીબેટ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધોરણ 11 અને 12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજે વિશ્વમાં વિસ્તી

વિશ્વ વસ્તી દિન Read More »

ગુરુપૂર્ણિમા : ગુરુના ચરણોમાં કૃતજ્ઞતાનો પાવન દિવસ

       ભારતની સંસ્કૃતિમાં ગુરુને ભગવાન કરતા પણ ઊંચો સ્થાન આપવામાં આવ્યું છે. આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરનાર, સાચી દિશા દર્શાવનાર અને માનવીને માનવ બનાવનાર વ્યક્તિ એટલે “ગુરુ”. ગુરુપૂર્ણિમા એ એવો પાવન તહેવાર છે, જ્યારે આપણે આપના ગુરુઓના ચરણોમાં આભારી ભાવ વ્યક્ત કરીએ છીએ. ગુરુપૂર્ણિમાની પરંપરા અને ઇતિહાસ : ગુરુપૂર્ણિમાનું મહાત્મ્ય પૌરાણિક અને ઐતિહાસિક બંને

ગુરુપૂર્ણિમા : ગુરુના ચરણોમાં કૃતજ્ઞતાનો પાવન દિવસ Read More »