Gajera Vidyabhavan Utran - Gujarati

National Farmer’s Day

ભારત કૃષિ-પ્રધાન દેશ છે. દેશની એંસી ટકા જનતા કૃષિ પર નિર્ભર છે. દેશના મોટાભાગના ઉદ્યોગ-ધંધા કૃષિ પર નિર્ભર છે. ખેડૂત દેશનો અન્નદાતા તેમજ પાલનકર્તા છે. ખેડૂત દેશનો સાચ્ચો નાગરિક છે. તે બીજાઓની ભલાઈ માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોછાવર કરી દે છે. તે દેશનો ભાગ્યવિધાતા છે. ભારતના પાંચમાં વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે […]

National Farmer’s Day Read More »

રાષ્ટ્રીય ગણિત દિવસ

Without mathematics, there’s nothing you can do. Everything around you is mathematics. Everything around you is numbers.          ભારતના એક મહાન ગણિતશાસ્ત્રી હતા તેમનો જન્મ 22 ડિસેમ્બર 1887 માં કોઈમ્બતુરના ઇરોડ નામના એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ કોમલતામલ અને પિતાનું નામ શ્રી નિવાસ  અયંગર હતું. રામાનુજનના જન્મદિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મનમોહન

રાષ્ટ્રીય ગણિત દિવસ Read More »

ગીતા જયંતી: જ્ઞાન અને માર્ગદર્શનનો પર્વ

        ગીતા જયંતી એ એક મહત્વપૂર્ણ પર્વ છે, જેનો ઉત્સાહ ભક્તોમાં અને જ્ઞાનમાં રુચિ રાખનારા વ્યક્તિઓમાં વધારે બઢવાનો કારણ છે. ગીતા, ભગવાન શ્રીકૃષ્ણના અર્જુન પર ધર્મયુદ્ધમાં સંજયાંગમ કરતાં દરબાર કરતાં મળેલા સર્વાંગ જ્ઞાનનો આધાર છે. ગીતા જયંતી પર, આપણે આ પવિત્ર ગ્રંથનો મહત્વ સમજવાનો પ્રયાસ કરીએ. ગીતાનો સંદેશ: ગીતા એવી એક ગ્રંથ

ગીતા જયંતી: જ્ઞાન અને માર્ગદર્શનનો પર્વ Read More »

શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ

જીવન જીવવાની કળા શીખવતો અદ્ભુત ગ્રંથ, એટલે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’. ગીતા જયંતિ હિન્દુ ધર્મના એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન શ્રીકૃષ્ણની અર્જુનના સંગે દિવ્ય સંવાદ રૂપે જાણાતી છે.  ગીતાએ કાળ વિજય અને માનવ સ્પર્શી ગ્રંથ છે. જેનો ઉપદેશ આપણા દૈનિક જીવન માટે અત્યંત જરૂરી છે. તેમાં નિષ્ઠામ કર્મ દ્વારા, નિર્વ્યાજભક્તિ વસે ભગવદ્જ્ઞાન પ્રાપ્ત કરી જીવન

શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ Read More »

E-Newsletter – Optimal October – November – 2023

શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ નું પાંચમું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. ઈ-ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા ઓક્ટોબર-નવેમ્બર – ૨૦૨૩-૨૪ ન્યુઝ

E-Newsletter – Optimal October – November – 2023 Read More »

Makers Day (Harmony Fusion) – 2023

તારીખ : ૧૬/૧૨/૨૦૨૩, શનિવાર અને ૧૭/૧૨/૨૦૨૩, રવિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે સુનીતાઝ મેકર્સ સ્પેસ અંતર્ગત વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે યોગ્ય મંચ પૂરું પડે અને પોતાની આવડત ને રજૂ કરી શકે તે માટે ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાનાં અધ્યક્ષ સ્થાને, ટ્રસ્ટીશ્રી કિંજલ ચુનીભાઈ ગજેરા મેડમના માર્ગદર્શન હેઠળ સમગ્ર મેકર્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.

Makers Day (Harmony Fusion) – 2023 Read More »