Gajera Vidyabhavan Utran - Gujarati

વાલી મિટિંગ : ઓગષ્ટ ૨૦૨૩

       તા. 26/08/2023 ને શનિવારે શાળામાં સત્ર-1 દરમ્યાન થયેલી UNIT-1 પરીક્ષા બાદ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓને વાલીશ્રી સાથે બોલાવવામાં આવ્યા હતા. જેનો સમય 12:00 થી 3:00 નો રાખવામાં આવ્યો હતો.        વાલી મીટીંગ દરમિયાન માતાપિતા સાથે પરીક્ષાના પરિણામલક્ષી  શૈક્ષણિક અને વિષય પરામર્શ […]

વાલી મિટિંગ : ઓગષ્ટ ૨૦૨૩ Read More »

વાલી મીટીંગ_રાખી મેલા

દરેક માબાપ ઇચ્છે છે કે એમનું બાળક ભણે-ગણે, સારી કેળવણી મેળવે, મોટું થતાં યોગ્ય વ્યવસાય કરી સમૃદ્ધ અને સંતુષ્ટ જીવન જીવે. દરેક બાળકના મનમાં પણ, જેમજેમ સમજણ વિકસતી જાય તેમતેમ, આવું જ કોઇ સ્વપ્ન આકાર પામતું હોય છે. શિક્ષકો અને સમાજ પણ એમજ ઇચ્છે છે. મૂળભૂત રીતે શિક્ષણનું મહત્વ માબાપ, બાળક, શિક્ષક, સમાજ સૌ સ્વીકારે

વાલી મીટીંગ_રાખી મેલા Read More »

વિશ્વ છાયાંકન દિવસ (World Photography Day)

       ર વર્ષે ૧૯ ઓગસ્ટને વિશ્વ છાયાંકન દિવસ ઉજવાય છે. આ દિવસનો ખૂબ મહત્વ વધી ગયુ છે. એક સમય હતો જ્યારે કેટલાક જ લોકો પાસે કેમરો થતુ હતું. પણ હવે દરેક માણસના હાથમાં કેમરા છે. જ્યારે કેમરા ખૂબ ઓછા લોકોના હાથમાં હતો ત્યારે માત્ર ખાસ પળ જ કેપ્ચર કરવા માટે થતા હતા. પણ

વિશ્વ છાયાંકન દિવસ (World Photography Day) Read More »

આંતરશાળા વકતૃત્વ સ્પર્ધામાં શાળાનું ગૌરવ

      તા. 20/08/2023 ને રવિવારે  9.00am થી 12.45pm દરમ્યાન જહાંગીરાબાદ, સુરતની REDIANT INTERNATIONAL SCHOOL માં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયો પર વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલ હતી. જેમાં બે વિભાગ મળી લગભગ અંદાજીત 30 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં એસ. એચ. ગજેરામા અને ઉ.મા [ગુજરાતી માધ્યમ] શાળાની બે વિદ્યાર્થીનિઓએ

આંતરશાળા વકતૃત્વ સ્પર્ધામાં શાળાનું ગૌરવ Read More »

વિશ્વ છાયાંકન દિવસ – ૨૦૨૩

એક સમય હતો જ્યારે કેમરા ખૂબ ઓછા લોકોના હાથમાં હતો ત્યારે માત્ર ખાસ પળ જ કેપ્ચર કરવા માટે થતા હતા દર વર્ષે 19 ઓગસ્ટને વિશ્વ છાયાંકન દિવસ ઉજવાય છે. આ દિવસનો ખૂબ મહત્વ વધી ગયુ છે. એક સમય હતો જ્યારે કેટલાક જ લોકો પાસે કેમેરા હતા. પણ હવે દરેક માણસના હાથમાં કેમરા છે. જ્યારે કેમરા

વિશ્વ છાયાંકન દિવસ – ૨૦૨૩ Read More »

૭૭માં સ્વતંત્રતા દિવસ ઉજવણી

       દેશભરમાં ૭૭માં સ્વતંત્ર દિવસને માટે દેશભક્ત ઉમંગ છવાયેલો છે. સ્વતંત્રતા દિવસ, ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ ભારતના નાગરિકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસ  આપણને સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનની યાદ અપાવે છે.  આપણામાં દેશભક્તિની ભાવના તેમજ દેશ માટે કંઈક કરવાની ભાવના પણ કેળવે છે.        ભારતના નાગરિકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ

૭૭માં સ્વતંત્રતા દિવસ ઉજવણી Read More »