મોહરમ : ત્યાગ અને આસ્થાનો પવિત્ર તહેવાર

       મોહરમ ઈસ્લામી કેલેન્ડરનો પ્રથમ મહિનો છે અને મુસ્લિમ સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ તહેવાર દુઃખ અને શોક પ્રગટાવવાનો દિવસ છે, ખાસ કરીને શીયા મુસ્લિમો માટે. મોહરમના 10મા દિવસને “આશુરા” કહેવાય છે, જે દિવસે ઈમામ હુસૈન રઝિ. અને તેમના સાથીદારોને કરબલાની યુદ્ધભૂમિમાં શહીદી મળી હતી.        ઈમામ હુસૈન, જે […]

મોહરમ : ત્યાગ અને આસ્થાનો પવિત્ર તહેવાર Read More »

હેલેન કેલર

       હેલેન કેલર વિશ્વભરના તમામ શારીરિક રીતે અશક્ત લોકો, ખાસ કરીને બહેરા અને અંધ લોકો માટે પ્રેરક અને પ્રેરણાદાયી આઇકન છે.હેલેન કેલર પોતે બહેરી અને અંધ હતી પરંતુ તેણીએ તેના તમામ પડકારોમાંથી પસાર થઈને વિશ્વને બતાવ્યું કે તે સર્વાઈવર અને સિદ્ધિ મેળવનાર છે, જેણે તેની તમામ મર્યાદાઓને પાર કરી.        બાળપણ

હેલેન કેલર Read More »

સંગીત – આત્માની ભાષા

સંગીતનો સ્વાસ્થ્ય સાથેનો અનોખો સંબંધ એ મનુષ્યને જ નહીં તે પ્રાણી અને વૃક્ષોને પણ અસર કરે છે. વિશ્વને સંગીતના મહત્વ અને ઉપયોગીતા વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરવામાં આવે છે. સૌપ્રથમ વિશ્વસંગીત દિવસની ઉજવણીની શરૂઆત 21 જૂન 1982 ના રોજ ફ્રાંસમાં કરવામાં આવી હતી. ફ્રાન્સના તત્કાલિન સાંસ્કૃતિક મંત્રી જેક્સ

સંગીત – આત્માની ભાષા Read More »

યોગ – પ્રાણશક્તિનો પથ

“योगेन चित्तस्य पदेन शान्तिः, शरीरेण स्वास्थ्यं, देहेन स्थिरत्वम्। योगस्थः कुरु कर्माणि, संगं त्यक्त्वा धनञ्जय।” યોગથી મનને શાંતિ મળે છે, શરીર સ્થિર રહે છે, અને દેહમાં સ્થિરતા આવે છે.  યોગસ્થિત રહીને તમારા કર્તવ્યનું પાલન કરો, અને આશક્તિને ત્યાગી દો.    સમગ્ર વિશ્વમાં 21મી જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય

યોગ – પ્રાણશક્તિનો પથ Read More »

“વિદ્યાર્થી, વાલી અને શિક્ષકનો સંબંધસેતુ”

शिक्षा बदलाव लाती है भटकाती नही । शिक्षा समृद्धि बढ़ाती है बेरोजगारी नही । शिक्षा समाधान का नाम जरुर है अभाव का नही ।        વાલી પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાત નો મુખ્ય આશય પોતાનું બાળક સારું શિક્ષણ મેળવે તે જ હોવું જોઈએ. અભ્યાસને લગતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરવાથી બાળકોના

“વિદ્યાર્થી, વાલી અને શિક્ષકનો સંબંધસેતુ” Read More »

વાલી મિટિંગ : જુન ૨૦૨૫

       ગજેરા વિદ્યાભવનમાં આજ રોજ તા. ૨૧/૦૬/૨૦૨૫, શનિવારના રોજ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટેની પ્રથમ વાલી મીટિંગનું સફળ આયોજન કરવામાં આવ્યું. શિક્ષક અને વાલીઓ વચ્ચે સંવાદ સેતુ બાંધવાનો આ ઉત્તમ પ્રસંગ રહ્યો. મીટિંગ દરમિયાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, વર્તન, વ્યવહાર   સર્વાંગિણી વિકાસ અંગે ચર્ચા થઈ. બાળકના વાંચન, લેખન, હોમવર્કની આદતો તથા વર્ગમાં તેના આચરણ અંગે

વાલી મિટિંગ : જુન ૨૦૨૫ Read More »