Primary

વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ

આપણી શિક્ષણ વ્યવસ્થા એ સાચા અર્થમાં કેળવણીની વ્યવસ્થા છે. આધ્યાત્મિક મૂલ્યોની સાથે આપણા વિદ્યાર્થીઓના જ્ઞાનનું સિંચન પણ આપણી શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહ્યું છે. જ્યાં શાંતિ સહકાર અને અનુકૂલન હશે  ત્યાં આપણે દરેક પ્રકારે સિધ્ધી હાંસલ કરી શકીશું. જ્યાં વાલી અને વિદ્યાર્થી શિક્ષકને સંપૂર્ણ સહકાર આપશે ત્યારે વિદ્યાલયની વ્યવસ્થાઓ અને શિક્ષક એ શિક્ષણ માટે સમર્પિત થશે […]

વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ Read More »

સમયનો પાઠ અને સફળતાનો સંકલ્પ

પ્રથમ સત્રની પરીક્ષાઓના સમાપનની સાથે અમે તમને અમારા ભાવ વ્યક્ત કરીએ છીએ. આપણે વિચાર કરીએ તો સમય હંમેશા ઉડી જાય છે. એમ જ પહેલું સત્ર ક્યારે શરૂ થયું અને હવે ક્યારે પરીક્ષાઓ પૂરી થઈ ગઈ, તેની ખબર જ ન પડી.આ સમયગાળા દરમિયાન ઘણું શીખવા મળ્યું — ફક્ત પુસ્તકોમાંથી નહીં, પણ જીવનમાંથી પણ. પ્રથમ સત્ર દરમિયાન

સમયનો પાઠ અને સફળતાનો સંકલ્પ Read More »

વિશ્વ હૃદયદિવસ : સ્વસ્થ આવતીકાલ માટે કાર્યવાહીનું આહ્વાન

      દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ ઉજવવામાં આવે છે, જે રક્તવાહિનીના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા અને હૃદયરોગ સામે નિવારક પગલાંને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત એક વૈશ્વિક પહેલ છે. વિશ્વ હૃદય દિવસ 2025 ની થીમ “એક ધબકારાને ચૂકશો નહીં” છે. જે રક્તવાહિની રોગોને રોકવા માટે તકેદારી, સક્રિય સંભાળ અને જીવનશૈલીમાં સુધારો

વિશ્વ હૃદયદિવસ : સ્વસ્થ આવતીકાલ માટે કાર્યવાહીનું આહ્વાન Read More »

નવરાત્રી મહોત્સવ ૨૦૨૫-૨૬

યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તયે નમસ્તયે  નમસ્તયે નમો નમઃ   હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે શારદીય નવરાત્રી . શારદીય નવરાત્રી એ ભારત અને વિશ્વમાં હિન્દુઓ દ્વારા ઉજવવામાં આવતો સૌથી મોટો તહેવાર છે .નવરાત્રીએ નવ દિવસનો તહેવાર છે . જે નવ દેવીઓના માનમાં ઉજવાય છે . આ તહેવાર નવ રાત સુધી ચાલે છે

નવરાત્રી મહોત્સવ ૨૦૨૫-૨૬ Read More »