Primary

વિશ્વ હૃદયદિવસ : સ્વસ્થ આવતીકાલ માટે કાર્યવાહીનું આહ્વાન

      દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ ઉજવવામાં આવે છે, જે રક્તવાહિનીના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા અને હૃદયરોગ સામે નિવારક પગલાંને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત એક વૈશ્વિક પહેલ છે. વિશ્વ હૃદય દિવસ 2025 ની થીમ “એક ધબકારાને ચૂકશો નહીં” છે. જે રક્તવાહિની રોગોને રોકવા માટે તકેદારી, સક્રિય સંભાળ અને જીવનશૈલીમાં સુધારો […]

વિશ્વ હૃદયદિવસ : સ્વસ્થ આવતીકાલ માટે કાર્યવાહીનું આહ્વાન Read More »

નવરાત્રી મહોત્સવ ૨૦૨૫-૨૬

યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તયે નમસ્તયે  નમસ્તયે નમો નમઃ   હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે શારદીય નવરાત્રી . શારદીય નવરાત્રી એ ભારત અને વિશ્વમાં હિન્દુઓ દ્વારા ઉજવવામાં આવતો સૌથી મોટો તહેવાર છે .નવરાત્રીએ નવ દિવસનો તહેવાર છે . જે નવ દેવીઓના માનમાં ઉજવાય છે . આ તહેવાર નવ રાત સુધી ચાલે છે

નવરાત્રી મહોત્સવ ૨૦૨૫-૨૬ Read More »

हिंदी से हिंदुस्तान

हिंदी से हिंदुस्तान   “हिंदी मेरा ईमान है हिंदी मेरी पहचान है, हिंदी हूं मैं , वतन भी मेरा प्यारा हिंदुस्तान है|”              हिंदी भाषा की सांस्कृतिक धरोहर के बारे में जाने हर साल 14 सितंबर के दिन को हिंदी दिन मनाया जाता है |हिंदी दिन की रोचक कहानी और इसके पीछे छिपे गहरे

हिंदी से हिंदुस्तान Read More »