યોગ – પ્રાણશક્તિનો પથ
“योगेन चित्तस्य पदेन शान्तिः, शरीरेण स्वास्थ्यं, देहेन स्थिरत्वम्। योगस्थः कुरु कर्माणि, संगं त्यक्त्वा धनञ्जय।” યોગથી મનને શાંતિ મળે છે, શરીર સ્થિર રહે છે, અને દેહમાં સ્થિરતા આવે છે. યોગસ્થિત રહીને તમારા કર્તવ્યનું પાલન કરો, અને આશક્તિને ત્યાગી દો. સમગ્ર વિશ્વમાં 21મી જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય […]
યોગ – પ્રાણશક્તિનો પથ Read More »