પુસ્તક સાથેની વિચારયાત્રા
જિંદગીમાં જ્ઞાન પ્રગટાવે છે પુસ્તક, સાથ જીવનને મહેકાવે છે પુસ્તક. આધુનિક સમયમાં આજે માણસ સતત દોડતો રહેલો છે. તેમની પાસે સમયનો અભાવ છે. ઘણા લોકો તો કહે છે ભાઈ મરવાનો પણ સમય નથી તેવા યુગમાં પુસ્તકો જોડે મૈત્રી કરવી કઠીન છે. ‘સંગ તેવો રંગ’ એ કહેવત પ્રમાણે આજનો માનવી પુસ્તકોની બાબતમાં પણ પડે […]
પુસ્તક સાથેની વિચારયાત્રા Read More »





