Sec & Higher Sec Section

વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ ૨૦૨૪

       દરેક શાળામાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનો કરવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓમાં રહેલ વિવિધ સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે. વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ખીલવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, રમતો, સ્પર્ધાઓ, સહઅભ્યાસ પ્રવૃતિઓ, વિવિધ પરીક્ષાઓ વગેરેનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાના રસ, રુચિ, શક્તિ પ્રમાણે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ પણ લે છે અને યોગ્ય પ્રથમ, …

વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ ૨૦૨૪ Read More »

Sports Meet 2024

       રમતગમત એ એક શ્રેષ્ઠ કસરત છે જે વ્યક્તિની સંપૂર્ણ તંદુરસ્તીને જાળવવામાં મદદ કરે છે. વિવિધ રમતોમાં નિયમિતપણે ભાગ લેવો વિવિધ રોગોને અટકાવે છે અને તંદુરસ્ત હાડકાં, કાર્યક્ષમ હૃદય અને ફેફસાના કાર્યોમાં સુધારો કરે છે વિકસતા બાળકો માટે, તેમના શરીર અને મનના વિકાસમાં રમતગમત ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તે તેમના શૈક્ષણિક …

Sports Meet 2024 Read More »

વિશ્વ માતૃભાષા દિવસ

       દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવામાટે વિશ્વ કક્ષાએ દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા  દિવસ તરીકે ઉજવણી કરવામાંઆવે છે. નવેમ્બર 1999માં યુનેસ્કોએ વૈશ્વિકસ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યુંહતું. આ પછી 2000થી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અનેસંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથાબહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે. …

વિશ્વ માતૃભાષા દિવસ Read More »

માતૃ-પિતૃ પૂજન દિવસ

       શ્રીમતી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ હંમેશા બાળકોનો સર્વાંગી વિકાસ માટે ભારતીય સંસ્કૃતિના દરેક વાર – ત્યોહારની ઉજવણી કરી વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંયમ અને ચારિત્ર્યનું નિર્માણ કરે છે. આ ઉપક્રમે તારીખ 14/02/2024 ને વસંત પંચમીના દિવસે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજિત 70 જેટલા વિદ્યાર્થીઓના વાલી મિત્રોએ ઉત્સાહભેર …

માતૃ-પિતૃ પૂજન દિવસ Read More »

વિશ્વ રેડિયો દિવસ

       13 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વ રેડિયો દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા, જાહેર ચર્ચા અને શિક્ષણના પ્રસારમાં રેડિયોના મહત્વને સમજાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2011માં યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા આ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો, 2012માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેને અપનાવવામાં આવ્યો હતો. આ પછી …

વિશ્વ રેડિયો દિવસ Read More »

શિક્ષક કેવા હોવા જોઈએ ?

           હરે કૃષ્ણ એમ તો આપણે બધા શ્રીમાન ચંદ્ર ગોવિંદદાસ પ્રભુજી થી પરિચિત છીએ પણ છતાંય હું એમનો પરિચય ટૂંકમાં કરાવું.ચંદ્ર ગોવિંદ દાસ પ્રભુજી જેવો મૂળ સૌરાષ્ટ્રથી છે ગઢડા તાલુકાના પીપળ ગામ થી છે અનેતેઓ આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ સાથે 18 વર્ષથી જોડાયેલા છે  એમણે શીલ પ્રભુપાદજીનો આશ્રય લઈ એમને એમના જીવનને પ્રચારની અંદર સમર્પિત કર્યા …

શિક્ષક કેવા હોવા જોઈએ ? Read More »