માતૃપિતૃ પૂજન દિવસ : સંસ્કાર અને સન્માનનો ઉત્સવ
“માતા પિતા” એ માત્ર શબ્દો નથી, તે સંસારના પ્રથમ ગુરુ, પ્રેરણાસ્ત્રોત અને જીવનના મૂળ સ્તંભ છે. ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાને ભગવાનના સમકક્ષ માનવામાં આવ્યા છે. તેમને પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રેમ વ્યક્ત કરવા માટે દર વર્ષે 14 ફેબ્રુઆરીએ ‘માતૃપિતૃ પૂજન દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર પૂજન કે આરતીનો કાર્યક્રમ નથી, તે માતા-પિતા […]
માતૃપિતૃ પૂજન દિવસ : સંસ્કાર અને સન્માનનો ઉત્સવ Read More »





