Sec & Higher Sec Section

વસંત પંચમી : જ્ઞાન અને વસંતઋતુનું પર્વ

       વસંત પંચમી જે બસંત પંચમી તરીકે પણ ઓળખાય છે, તે હિંદુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે. દર વર્ષે મહા સુદ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસથી વસંતોત્સવનો પ્રારંભ થાય છે. સૂર્ય જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરે ત્યાર પછીના 40 દિવસ વસંત ઋતુના કહેવાયા છે. વસંતમાં નવી કૂંપળો ફૂટે છે અને ફૂલ ખીલે છે. […]

વસંત પંચમી : જ્ઞાન અને વસંતઋતુનું પર્વ Read More »

નૅશનલ જિયોગ્રાફિક ડે: પ્રકૃતિ અને જ્ઞાનનો ઉત્સવ

      દર વર્ષે ૨૭ જાન્યુઆરીએ ‘નૅશનલ જિયોગ્રાફિક ડે’ ઉજવવામાં આવે છે. આ દિવસ નૅશનલ જિયોગ્રાફિક સોસાયટીના અજોડ યોગદાન અને તેની શોધખોળને સમર્પિત છે. ૧૮૮૮માં સ્થપાયેલ, આ સંસ્થા દુનિયાભરમાં વૈજ્ઞાનિક શોધખોળ, વન્યજીવન સંરક્ષણ, અને ભૌગોલિક અધ્યયન માટે જાણીતિ છે. નોંધપાત્ર યોગદાન: વૈજ્ઞાનિક શોધખોળ: નૅશનલ જિયોગ્રાફિક સંસ્થાએ અનેક વૈજ્ઞાનિક અભ્યાસો અને અભિયાનોને સહાય આપી છે,

નૅશનલ જિયોગ્રાફિક ડે: પ્રકૃતિ અને જ્ઞાનનો ઉત્સવ Read More »

સૈન્ય દિવસ

      ભારતમાં સેના દિવસ 15 મી જાન્યુઆરીના રોજ દર વર્ષે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ભારતના લેફ્ટનન્ટ જનરલ, કે એમ. કરિપ્પા (કોડેડેરા મડપ્પા કારિપ્પા) ને આદર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, જે પ્રથમ ભારતીય સેનાના કમાન્ડર-ઇન-ચીફ હતા. તે દર વર્ષે આર્મી કમાન્ડના મુખ્યમથક અને રાષ્ટ્રીય રાજધાનીમાં અનેક લશ્કરી શો સહિત લશ્કર પરેડનું આયોજન

સૈન્ય દિવસ Read More »

76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી – રાષ્ટ્રગૌરવ અને દેશભક્તિનો ઉત્સવ

       પ્રતિ વર્ષે 26 જાન્યુઆરીએ સમગ્ર ભારતપ્રવાસી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરે છે. આ દિવસ આપણા દેશના સવિધાનના અમલમાં આવ્યા પછી પ્રજાસત્તાક ભારત તરીકેની ઓળખનો પ્રતીક છે. 2025માં, ભારત 76મો પ્રજાસત્તાક દિન ઊજવી રહ્યું છે, જે રાષ્ટ્રપ્રેમ, એકતા અને સમૃદ્ધિનો ઉત્સવ છે. તેના અમારી શાળામાં પણ આ વર્ષે 76 માં પ્રજાસત્તાક દિવસની દબદબાભેર ઉજવણી

76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી – રાષ્ટ્રગૌરવ અને દેશભક્તિનો ઉત્સવ Read More »

રાષ્ટ્રીય મતદાતા દિવસ

       કોઈપણ દેશ માટે જેમ શાસન વ્યવસ્થા મહત્વની છે તેટલું જ મહત્વ લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ છે અને ચૂંટણીમાં મતદાનનું મહત્વ છે.મતદાન એક પદ્ધતિ છે, જેનાથી સભા કે મતદારમંડળ જેવા જૂથ પોતાનો એક નિર્ણય લે છે કે મંતવ્યને રજૂ કરે છે – મોટેભાગે આમ થવા પાછળ ચર્ચા, વાદવિવાદ કે ચૂંટણી પ્રચાર કારણભૂત હોય છે.

રાષ્ટ્રીય મતદાતા દિવસ Read More »

મકરસંક્રાંતિ

       મકરસંક્રાંતિ એ હિન્દુ ધર્મનું પાવન પર્વ છે જે પ્રત્યેક વર્ષ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ તહેવાર સૂર્યના મકર રાશિમાં પ્રવેશને ઉજવવા માટે મનાવવામાં આવે છે. આ તહેવારનું વૈજ્ઞાનિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. મકરસંક્રાંતિ એ દિવસ અને રાતના સમાન અવધિ પછી દિવસ લાંબો થવા લાગે તે ક્ષણ છે. આ દિવસથી પૃથ્વી

મકરસંક્રાંતિ Read More »