Sec & Higher Sec Section

આંતરશાળા ભજન સ્પર્ધામાં શાળાનું ગૌરવ

       તા. 26/08/2023 ને શનિવારે 1.00 pm થી 4.30pm દરમ્યાન એલ. પી. સવાણી રીવર સાઇડ, ડભોલી, સુરત શાળા ખાતે ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ભજન સ્પર્ધા રાખવામાં આવેલ હતી. જેમાં લગભગ અંદાજીત 20 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં એસ. એચ. ગજેરા મા. અને ઉ.મા [ગુજરાતી માધ્યમ] શાળાની બે વિદ્યાર્થીનિઓએ ભાગ […]

આંતરશાળા ભજન સ્પર્ધામાં શાળાનું ગૌરવ Read More »

રાખી મેલા – ૨૦૨૩

      સ્થાનિક બજારોનું સ્વરૂપ, લોકરુચિ, ગ્રાહકોની અપેક્ષાઓ તથા આકાંક્ષાઓ કેવી હોય તેમજ ગ્રાહક સાથેના સામાન્ય વ્યવહાર વગેરે શ્રેષ્ઠ વ્યાપારની મુખ્ય લાક્ષણિકતાઓ હોય તે સ્વાભાવિક છે. દેશનાં જુદાં જુદાં મહાનગરોમાં આવા વ્યાપારિક મેળાનું અવારનવાર આયોજન કરવામાં આવતું હોય છે. જાહેર જીવનમાં આ પ્રકારના વ્યાપાર કેવી રીતે કરી શકાય તે માટે શાળામાં ‘રાખી ફેર’ નું

રાખી મેલા – ૨૦૨૩ Read More »

વાલી મિટિંગ : ઓગષ્ટ ૨૦૨૩

       તા. 26/08/2023 ને શનિવારે શાળામાં સત્ર-1 દરમ્યાન થયેલી UNIT-1 પરીક્ષા બાદ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓને વાલીશ્રી સાથે બોલાવવામાં આવ્યા હતા. જેનો સમય 12:00 થી 3:00 નો રાખવામાં આવ્યો હતો.        વાલી મીટીંગ દરમિયાન માતાપિતા સાથે પરીક્ષાના પરિણામલક્ષી  શૈક્ષણિક અને વિષય પરામર્શ

વાલી મિટિંગ : ઓગષ્ટ ૨૦૨૩ Read More »

વિશ્વ છાયાંકન દિવસ (World Photography Day)

       ર વર્ષે ૧૯ ઓગસ્ટને વિશ્વ છાયાંકન દિવસ ઉજવાય છે. આ દિવસનો ખૂબ મહત્વ વધી ગયુ છે. એક સમય હતો જ્યારે કેટલાક જ લોકો પાસે કેમરો થતુ હતું. પણ હવે દરેક માણસના હાથમાં કેમરા છે. જ્યારે કેમરા ખૂબ ઓછા લોકોના હાથમાં હતો ત્યારે માત્ર ખાસ પળ જ કેપ્ચર કરવા માટે થતા હતા. પણ

વિશ્વ છાયાંકન દિવસ (World Photography Day) Read More »

આંતરશાળા વકતૃત્વ સ્પર્ધામાં શાળાનું ગૌરવ

      તા. 20/08/2023 ને રવિવારે  9.00am થી 12.45pm દરમ્યાન જહાંગીરાબાદ, સુરતની REDIANT INTERNATIONAL SCHOOL માં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયો પર વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલ હતી. જેમાં બે વિભાગ મળી લગભગ અંદાજીત 30 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં એસ. એચ. ગજેરામા અને ઉ.મા [ગુજરાતી માધ્યમ] શાળાની બે વિદ્યાર્થીનિઓએ

આંતરશાળા વકતૃત્વ સ્પર્ધામાં શાળાનું ગૌરવ Read More »

૭૭માં સ્વતંત્રતા દિવસ ઉજવણી

       દેશભરમાં ૭૭માં સ્વતંત્ર દિવસને માટે દેશભક્ત ઉમંગ છવાયેલો છે. સ્વતંત્રતા દિવસ, ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ ભારતના નાગરિકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસ  આપણને સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનની યાદ અપાવે છે.  આપણામાં દેશભક્તિની ભાવના તેમજ દેશ માટે કંઈક કરવાની ભાવના પણ કેળવે છે.        ભારતના નાગરિકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ

૭૭માં સ્વતંત્રતા દિવસ ઉજવણી Read More »