World Mental Health Day 2023
થીમ : માનસિક સ્વાસ્થ્ય એ સાર્વત્રિક અધિકાર છે દર વર્ષે સમગ્ર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ, 10 ઓક્ટોબર 2023 ના રોજ ઉજવવામાં આવે છે જેનો હેતુ […]
World Mental Health Day 2023 Read More »
થીમ : માનસિક સ્વાસ્થ્ય એ સાર્વત્રિક અધિકાર છે દર વર્ષે સમગ્ર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ, 10 ઓક્ટોબર 2023 ના રોજ ઉજવવામાં આવે છે જેનો હેતુ […]
World Mental Health Day 2023 Read More »
કવિઓની ભાષામા દિલની વાત જેટલી ઋજુતાથી પ્રગટ થઈ શકે છે મૅડિકલ ભાષામાં તે હૃદયની કાર્યપ્રણાલી એટલી જ મહત્વપૂર્ણ છે. આજના સમયમાં ગરીબ હોય કે શ્રીમંત, પ્રત્યેક વ્યક્તિની જીવનશૈલીમાં અનેકાનેક પરિવર્તનો થયા છે. જીવનમાં આનંદ અને ઉલ્લાસની કમી થઈ રહી છે તો સાથે સાથે તણાવ, ગુસ્સો, ભય, વિવાદ જેવા નકારાત્મક પરિબળો જીવન પર
Navratri Mela બાળકોને અભિવ્યક્ત થવાનો કાર્યક્રમ છે. બાળકોમાં પડેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરવાનો કાર્યક્રમ છે. બાળકોમાં આત્મશ્રધ્ધા અને આત્મવિશ્વાસ પ્રેરવાથી કાર્યશીલતા સંતોષાય છે. સામૂહિક ભાવના વિકસે છે. વિચાર શકિત વિકસે છે. તેમનામાં મૂલ્યોનું ધડતર થાય છે અને અત્મવિશ્વાસ વધે છે. પરિણામે નાંમાકન, સ્થાયીકરણ અને ગુણવત્તા સુધારણા શક્ય બને છે. ભાગ લેનાર બાળકો
Navratri Mela 2023 Read More »
આજરોજ તા. ૨૩/૦૯/૨૦૨૩ ને શનિવારે શાળામાં વીકલી પરીક્ષા બાદ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વાલીશ્રી સાથે બોલાવવામાં આવ્યા હતા. જેનો સમય સવારે ૮:૦૦ થી ૧૦:૩૦ નો રાખવામાં આવ્યો હતો. વાલી મીટીંગ દરમિયાન માતાપિતા સાથે પ્રથમ સામયિક પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવા
વાલી મિટિંગ – સપ્ટેમ્બર ૨૦૨૩ Read More »
દર વર્ષે 21 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ શાંતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો ખાસ હેતુ એ જ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર તમામ દેશ અને નાગરિકો વચ્ચે શાંતિ વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિ જાળવવા માટેના પ્રયત્નો કરવામાં આવે. આ દિવસ મારફતે વિશ્વભરના દેશો અને નાગરિકો વચ્ચે શાંતિ સંદેશનો પ્રચાર અને