Monthly E-Newsletter August 2023
Monthly E-Newsletter August 2023 Read More »
જન્માષ્ટમી પર્વ એટલે આનંદ, હર્ષ અને ઉલ્લાસથી ઉજવાતો તહેવાર. સદીઓથી આપણી આ આપણે આ પરંપરા અનુસાર ભગવાનની ભક્તિ તહેવારની ઉજવણી કરતા આવ્યા છીએ. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી જુદી જુદી રીતે થતી હોય છે. જન્માષ્ટમીની રાત્રે ૧૨ વાગ્યે શ્રીકૃષ્ણનો જનમ થયો હતો. તેથી રાત્રે ૧૨ વાગ્યે મંદિરમાં અને ઘરોમાં પણ લોકો
જન્માષ્ટમી મહોત્સવ ઉજવણી–૨૦૨૩ Read More »
કોઈ પણ સમાજ અથવા દેશનું સારું ભવિષ્ય બનાવવાની જવાબદારી તે દેશના શિક્ષકોની છે. તેઓ જે તે દેશના નાગરિકોને સફળતાના શિખરો સુધી પહોંચવાનો માર્ગ બતાવવાનું કામ કરે છે. આ સાથે તેઓ એ પણ જણાવે છે કે, કેવી રીતે સાચા-ખોટાની પરીક્ષા કરવી. આ રીતે, વ્યક્તિના પ્રથમ ગુરુને તેની માતા કહેવામાં આવે છે, જ્યારે શિક્ષક
સાયબર ક્રાઈમ એક એવો ગુનો છે જે સીધો કોમ્પ્યુટર અને ઓનલાઈન ઈન્ટરનેટ નેટવર્ક સાથે સંબંધિત છે. જેમાં ગુનેગારો આ બે દ્વારા વિવિધ પ્રકારના ગેરકાયદે કૃત્યો કરે છે. આ રીતે સમજી શકાય છે કે આજે સાયબર ક્રાઇમ ચોરી, છેતરપિંડી, સાયબર ગુંડાગીરી, વ્યક્તિગત માહિતીની ચોરી, બદનામીનું ડિજિટલ માધ્યમ બની રહ્યું છે. આ તમામ
સાયબર સંજીવની અભિયાન 2.0 Read More »
દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક છે, જેને રાખડીનો તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધન પર, બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. તો સાથે બહેન ભાઇ પાસેથી પોતાની રક્ષાનું વચન લે
ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ ૨૯ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે મેજર ધ્યાનચંદના જન્મ દિનને સ્પોર્ટસ ડે તરીકે ઉજવાય છે આ દિવસ ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ના વર્ષોમાં ભારત માટે ઓલમ્પિક્સમાં સુવર્ણપદક જીતનાર હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે. તેમણે ૧૯૨૬ થી ૧૯૪૯ સુધીની તેમની રમત કારકિર્દી દરમિયાન (તેમની આત્મકથા અનુસાર) ૫૭૦ ગોલ કર્યા