Sec & Higher Sec Section

પૂજ્ય હરીબાપાની પુણ્યતિથિ (Founder’s Day) નિમિતે ભજન કાર્યક્રમ

     શિક્ષણનું પવિત્ર મંદિર એટલે શાળા. અને શાળાના મૂળસ્તંભ એટલે તેના સ્થાપક. તેમને યાદ કરીને તેમના સપનાને જીવંત રાખવાનો એક મોકો છે. આપણા શાળામાં દર વર્ષે શાળાના સ્થાપકશ્રીની પુણ્યતિથી નિમિત્તે ભક્તિમય “ભજન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવે છે, જે પ્રેમ, શ્રદ્ધા અને સંસ્કારોથી પરિપૂર્ણ હોય છે.       તારીખ ૧૨/૦૭/૨૦૨૫, શુક્રવારનાં રોજ પૂજ્ય હરીબાપાની […]

પૂજ્ય હરીબાપાની પુણ્યતિથિ (Founder’s Day) નિમિતે ભજન કાર્યક્રમ Read More »

વિશ્વ વસ્તી દિન

       આજે 11 જુલાઇના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે “વિશ્વ વસ્તી દિન” ની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ઉપસ્થિત આચાર્યા શ્રી છાયાબેન ઉપાચાર્ય શ્રી કિશોરભાઈ અને શિક્ષક શ્રી પરેશભાઈ નાં માર્ગદર્શન હેઠળ એક ડીબેટ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધોરણ 11 અને 12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજે વિશ્વમાં વિસ્તી

વિશ્વ વસ્તી દિન Read More »

ગુરુપૂર્ણિમા : ગુરુના ચરણોમાં કૃતજ્ઞતાનો પાવન દિવસ

       ભારતની સંસ્કૃતિમાં ગુરુને ભગવાન કરતા પણ ઊંચો સ્થાન આપવામાં આવ્યું છે. આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરનાર, સાચી દિશા દર્શાવનાર અને માનવીને માનવ બનાવનાર વ્યક્તિ એટલે “ગુરુ”. ગુરુપૂર્ણિમા એ એવો પાવન તહેવાર છે, જ્યારે આપણે આપના ગુરુઓના ચરણોમાં આભારી ભાવ વ્યક્ત કરીએ છીએ. ગુરુપૂર્ણિમાની પરંપરા અને ઇતિહાસ : ગુરુપૂર્ણિમાનું મહાત્મ્ય પૌરાણિક અને ઐતિહાસિક બંને

ગુરુપૂર્ણિમા : ગુરુના ચરણોમાં કૃતજ્ઞતાનો પાવન દિવસ Read More »

શાળાના પ્રતિનિધિ મંડળ સન્માન સમારોહ (Investiture Ceremony 2025)

       શાળા એ માત્ર શૈક્ષણિક જ્ઞાનનું કેન્દ્ર નથી, પરંતુ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનું મંચ પણ છે. એવું જ એક વિશિષ્ટ અવસર એટલે કે ‘Investiture Ceremony 2025-26’, જે દર વર્ષે યોજાતી આ ઔપચારિક વિધિ વિદ્યાર્થીઓને જવાબદારી સોંપવા માટે આયોજિત કરવામાં આવે છે.        આજરોજ વિક્રમ સંવત ૨૦૮૨ ને ૫ જુલાઈ ,શનિવાર ને અષાઢ

શાળાના પ્રતિનિધિ મંડળ સન્માન સમારોહ (Investiture Ceremony 2025) Read More »

મોહરમ : ત્યાગ અને આસ્થાનો પવિત્ર તહેવાર

       મોહરમ ઈસ્લામી કેલેન્ડરનો પ્રથમ મહિનો છે અને મુસ્લિમ સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ તહેવાર દુઃખ અને શોક પ્રગટાવવાનો દિવસ છે, ખાસ કરીને શીયા મુસ્લિમો માટે. મોહરમના 10મા દિવસને “આશુરા” કહેવાય છે, જે દિવસે ઈમામ હુસૈન રઝિ. અને તેમના સાથીદારોને કરબલાની યુદ્ધભૂમિમાં શહીદી મળી હતી.        ઈમામ હુસૈન, જે

મોહરમ : ત્યાગ અને આસ્થાનો પવિત્ર તહેવાર Read More »