Gajera Vidyabhavan Utran - Gujarati

ગીતા જયંતી

યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનં ધર્મસ્ય… ધર્મસંસ્થાપનાય, સંભવામી યુગે યુગે        દર વષ માગસર સુદ આગયારસના દિવસ ગીતા જયંતી ઉજવાય છે. કહેવાય છે ને કે જીવનમાં બધા જ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટેનો સરળ ઉપાય ગીતામાં છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ત્યાર પછી ભગવદ ગીતા

ગીતા જયંતી Read More »

ગીતા જયંતી – 2024

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥   ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે કર્મ કરતો રહે પણ ફળની આશા કરીશ નહીં.        સનાતન પરંપરામાં શ્રીમદ ભગવદ્ ગીતાનું ખૂબ મહત્વ છે. યુદ્ધ ભૂમિ પર શ્રી વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલા ઉપદેશ પર આધારિત ધાર્મિક ગ્રંથ છે ,જે તેણે

ગીતા જયંતી – 2024 Read More »

માનવ અધિકાર દિવસ – ૨૦૨૪

જાતિ, લિંગ, રાષ્ટ્રીયતા, ભાષા અને ધર્મ, કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવો નહીં એ જ છે મનુષ્યનું કર્મ. कमजोरो का शोषण हमेशा ताकतवर के द्वारा हुआ है, ताकतवर पर लगाम लगाने के लिए मानवाधिकार आयोग है માનવ હોવાને કારણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વ્યક્તિને પ્રાપ્ત થતા અધિકારો. માનવનું જીવન અમૂલ્ય છે અને પ્રત્યેક માનવને જન્મથી જ

માનવ અધિકાર દિવસ – ૨૦૨૪ Read More »

વાલી મીટિંગ  – બાળકોના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ સંવાદ

       વાલી મીટીંગ એ શિક્ષણ જગતના સૌથી મહત્વપૂર્ણ ઘટકમાંના એક છે, જ્યાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો એકસાથે આવી શિક્ષણ અને વિકાસ અંગે મથામણ કરે છે. આવા મીટીંગનું મુખ્ય ઉદ્દેશ છે વાલીઓને વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રગતિ, આધ્યાત્મિક વિકાસ અને સ્કૂલમાં તેમને મળતા સહકાર વિશે માહિતી આપવી. તા. ૦૭/૧૨/૨૦૨૪, શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે વાલી

વાલી મીટિંગ  – બાળકોના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ સંવાદ Read More »

“શિક્ષક અને વાલી વચ્ચે આત્મીયતા “

”           ” શિક્ષણ એક જીવંત ક્ષણ નું જ્ઞાન પૂરું કરે છે ,                 જે દરેક ચિંતન અને અનુભવોને શીખવાની શક્તિ આપે છે. “          શિક્ષણ અથવા કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે જે નિઃસંદેહ છે.પરંતુ કોઈપણ યુગમાં જીવનમાં સુખ શાંતિ અને સફળતા

“શિક્ષક અને વાલી વચ્ચે આત્મીયતા “ Read More »

માટીની મહેક

વિશ્વ માટી દિવસ તંદુરસ્ત જમીનના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને માટી સંસાધનોના ટકાઉ વ્યવસ્થાપનની હિમાયત કરવાના સાધન તરીકે દર વર્ષે 5 ડિસેમ્બરે યોજવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના લોકોમાં જમીનની અગત્યતા પ્રત્યે જાગૃતિ લાવી ખાતરની સુરક્ષા મેળવવા જળવાયુ પરિવર્તનો અટકાવવાનો અને ગરીબી હટાવી સંતુલિત વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.      

માટીની મહેક Read More »