વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જાગૃતિ સેમિનાર
શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે તા. 11/06/2026 ના રોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રક્તદાનના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો અને સમાજ સેવા પ્રત્યેની ભાવના વિકસાવવાનો હતો। આજના સમયમાં રક્તદાન જેવી માનવતાભરી સેવા અંગે યોગ્ય માહિતી
વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જાગૃતિ સેમિનાર Read More »





